વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર
RSSના સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતના સૌરાષ્ટ્ર પ્રવાસની સ્મૃતિઓને જીવંત કરતી સ્મરણિકા પત્રીકાનું વિમોચન    •    સૌરાષ્ટ્રમાં પ્રેસ વાર્તામાં સંઘકાર્યની વૃદ્ધિ અંગે માહિતી : દેશમાં ૫,૮૨૦ નવી શાખાઓનો વધારો    •   
શ્રી ગીતા જયંતી

શ્રી ગીતા જયંતી

December 1, 2025

ભગવાન શ્રીકૃષ્ણએ અરજુનને કરેલા ગીતા ઉપદેશનો પવિત્ર દિવસ — શ્રી ગીતા જયંતી.
ધર્મ, કર્તવ્ય, અને જીવનના સચ્ચા માર્ગનું દિવ્ય જ્ઞાન આપણને આજે પણ પ્રેરણા આપે છે.

✨ “કર્મ કર, ફળની ચિંતા ન કર.”
આ ઉપદેશ જીવનમાં શક્તિ, સમતોલતા અને શાંતિ આપે છે.

આ ગીતા જયંતીએ,
ધર્મ, કર્તવ્ય અને સત્યના માર્ગે ચાલવાનો સંકલ્પ કરીએ.

Back to Important Days