વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર
RSSના સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતના સૌરાષ્ટ્ર પ્રવાસની સ્મૃતિઓને જીવંત કરતી સ્મરણિકા પત્રીકાનું વિમોચન    •    સૌરાષ્ટ્રમાં પ્રેસ વાર્તામાં સંઘકાર્યની વૃદ્ધિ અંગે માહિતી : દેશમાં ૫,૮૨૦ નવી શાખાઓનો વધારો    •   

News

બાબાસાહેબ આંબેડકર જયંતિએ મોરબી જિલ્લામાં ૧૧ સ્થળોએ આરોગ્ય સેવા કેમ્પ યોજાયા

બાબાસાહેબ આંબેડકર જયંતિએ મોરબી જિલ્લામાં ૧૧ સ્થળોએ આરોગ્ય સેવા કેમ્પ યોજાયા

April 15, 2026 · Health

મોરબી જિલ્લો બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવાભારતી ગુજરાત તેમજ ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટ–મોરબી શાખા દ્વારા જિલ્લામાં કુલ ૧૧ સ્થળોએ મેડિકલ અને હોમિયોપેથિક કેમ્પનું આયોજન ક...

Read more
આંબેડકર જયંતિ નિમિતે રાજકોટમાં સમરસતાનો સંકલ્પ: માલ્યાર્પણથી ગુંજ્યું શહેર

આંબેડકર જયંતિ નિમિતે રાજકોટમાં સમરસતાનો સંકલ્પ: માલ્યાર્પણથી ગુંજ્યું શહેર

April 14, 2026 · Politics

રાજકોટ મહાનગર ખાતે સામાજિક સમરસતા મંચ દ્વારા ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતી નિમિતે ગૌરવભેર અને શ્રદ્ધાસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વર્ધમાન, લક્ષ્મી, નટરાજ, મારુતિ તેમજ રણછોડ વિસ્તારોમાં સ્થિત વિવિધ...

Read more
સુરોની અવિનાશી ધ્વનિ મૌન થઈ: આશા ભોસલેને ભાવવિભોર શ્રદ્ધાંજલિ

સુરોની અવિનાશી ધ્વનિ મૌન થઈ: આશા ભોસલેને ભાવવિભોર શ્રદ્ધાંજલિ

April 12, 2026 · Education

ભારતીય સંગીત આકાશની એક દિવ્ય ધ્વનિ આજે મૌન બની છે. સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેના અવસાનથી સંગીત જગતમાં એક એવી ખોટ ઊભી થઈ છે, જેનો પુરાવો સમય પણ આપી શકશે નહીં. તેમની કંઠમાંથી નીકળેલા સ્વરો માત્ર ગીતો ન રહ્યા, પરંતુ લાખો હૃ...

Read more
ડો. બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે રાજકોટમાં સેવાભારતી, ડૉ. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ, NMO અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 120 નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ — 5500થી વધુ લોકોએ લીધો લાભ

ડો. બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે રાજકોટમાં સેવાભારતી, ડૉ. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ, NMO અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 120 નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ — 5500થી વધુ લોકોએ લીધો લાભ

April 12, 2026 · Health

ડો. આંબેડકરજી ના જન્મદિવસની અનોખી સેવામય ઉજવણી, રાજકોટમાં 120 નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયા, 5500 લોકોની સારવાર - સેવાભારતી, ડૉ. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ, નેશનલ મેડિકલ ઓર્ગેનાઈઝેશન ( NMO) તથા વિશ્વ હિન્દુ...

Read more
રાજકોટમાં સેવા ભારતી દ્વારા સેવા મિલન કાર્યક્રમ યોજાયો, 300થી વધુ કાર્યકર્તાઓ જોડાયા

રાજકોટમાં સેવા ભારતી દ્વારા સેવા મિલન કાર્યક્રમ યોજાયો, 300થી વધુ કાર્યકર્તાઓ જોડાયા

April 10, 2026 · Education

રાજકોટ, તા. 10 એપ્રિલ 2026: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડોક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિના માર્ગદર્શન હેઠળ “સેવા પરમો ધર્મ:” ના પવિત્ર ભાવ સાથે સેવા ભારતી દ્વારા રાજકોટ ખાતે સેવા મિલન કાર્યક્રમનું આયોજન કરવામ...

Read more
કોંગ્રેસ અધ્યક્ષના ઘૃણાસ્પદ નિવેદનને લઈને આરએસએસ દ્વારા દિસપુર અને સિલચર પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાઈ

કોંગ્રેસ અધ્યક્ષના ઘૃણાસ્પદ નિવેદનને લઈને આરએસએસ દ્વારા દિસપુર અને સિલચર પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાઈ

April 8, 2026 · Politics

ગુવાહાટી/સિલચર, 07 એપ્રિલ 2026 કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા દક્ષિણ આસામમાં યોજાયેલી ચૂંટણી રેલી દરમિયાન આપવામાં આવેલા કથિત અપમાનજનક, ઉશ્કેરણીજનક અને સામ્પ્રદાયિક રીતે સંવેદનશીલ નિવેદનને લઈને રાષ્ટ્રીય સ્વ...

Read more
કન્ટેન્ટ ક્રિએટરો સમાજમાં સર્જનાત્મકતાની શક્તિ દ્વારા નવી વિચારધારા અને સકારાત્મક સંદેશો સમાજ સુધી પહોંચાડે છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

કન્ટેન્ટ ક્રિએટરો સમાજમાં સર્જનાત્મકતાની શક્તિ દ્વારા નવી વિચારધારા અને સકારાત્મક સંદેશો સમાજ સુધી પહોંચાડે છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

April 7, 2026 · Entertainment

કન્ટેન્ટ ક્રિએટરો સમાજમાં સર્જનાત્મકતાની શક્તિ દ્વારા નવી વિચારધારા અને સકારાત્મક સંદેશો સમાજ સુધી પહોંચાડે છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કન્ટેન્ટ ક્રિએટરો ‘વન મેન આર્મી’ સમાન : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ...

Read more
ભારત માટે “ટેકનોલોજી, સુરક્ષા અને આત્મનિર્ભરતા”ના પ્રતિક એટલે INS અરિદમન અને યુદ્ધજહાજ INS તારાગિરી

ભારત માટે “ટેકનોલોજી, સુરક્ષા અને આત્મનિર્ભરતા”ના પ્રતિક એટલે INS અરિદમન અને યુદ્ધજહાજ INS તારાગિરી

April 7, 2026 · Technology

ભારત માટે “ટેકનોલોજી, સુરક્ષા અને આત્મનિર્ભરતા”ના પ્રતિક એટલે INS અરિદમન અને યુદ્ધજહાજ INS તારાગિરી ભારતની સમુદ્રી સુરક્ષા અને રણનીતિક શક્તિમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર વધારો થયો છે, અને તેમાં INS અરિદમન અને ય...

Read more
રાજકોટમાં ભારતિય શિક્ષણ મંડલ દ્વારા વિશિષ્ટ જન સંગોષ્ઠી યોજાઈ

રાજકોટમાં ભારતિય શિક્ષણ મંડલ દ્વારા વિશિષ્ટ જન સંગોષ્ઠી યોજાઈ

March 26, 2026 · Business

રાજકોટમાં ભારતિય શિક્ષણ મંડલ દ્વારા વિશિષ્ટ જન સંગોષ્ઠી યોજાઈ અખિલ ભારતીય સંગઠન મંત્રી શંકરાનંદજીની ખાસ ઉપસ્થિતિમાં વિવિધ ક્ષેત્રોના સાથે ઉદ્યોગકારોની મહત્વપૂર્ણ ભૂમિકા તેમજ ભારતની અંતર્નિહિત ક્ષમતાઓ વગેરે મુદ્દાઓ પ...

Read more
ભારતીય શિક્ષણ મંડળ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા યુવાસંવાદ કાર્યક્રમ યોજાયો

ભારતીય શિક્ષણ મંડળ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા યુવાસંવાદ કાર્યક્રમ યોજાયો

March 26, 2026 · Education

અખિલ ભારતીય સંગઠન મંત્રી શંકરાનંદજીએ આજની યુવા પેઢીને આપ્યુ માર્ગદર્શન:યુવાનોએ વિવિધ વિષયો પર નિઃસંકોચ રીતે પ્રશ્નો પૂછ્યા અને વિચારો રજૂ કર્યા હતા અખિલ ભારતીય સંગઠન મંત્રી શંકરાનંદજીની ઉપસ્થિતિમાં નું આયોજન કરવામ...

Read more