વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર
આપણા ભવિષ્યનો આપણી આદતો સાથે અતૂટ સંબંધ છે    •    મોહન ભાગવત: 'વિવાદોમાં ફસાઈ જવું એ ભારતનો સ્વભાવ નથી; દેશની પરંપરાએ ભાઈચારો પર ભાર મૂક્યો છે,' RSS વડાએ નાગપુરમાં કહ્યું.    •    રાજકોટમાં દિવ્ય અને ભવ્ય કથા મંડપમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનો થયો પ્રારંભ:27 તારીખથી ફરી રેસકોર્સ ગ્રાઉન્ડ બન્યુ સાળંગપુરધામ    •   

News

ગુજરાતના પ્રવાસ દરમિયાન સ્વામી વિવેકાનંદજીને ધર્મ સંસદમાં ભાગ લેવા પ્રેરણા મળી!

ગુજરાતના પ્રવાસ દરમિયાન સ્વામી વિવેકાનંદજીને ધર્મ સંસદમાં ભાગ લેવા પ્રેરણા મળી!

January 12, 2026 · Politics

ગુજરાતના પ્રવાસ દરમિયાન સ્વામી વિવેકાનંદજીને ધર્મ સંસદમાં ભાગ લેવા પ્રેરણા મળી! સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ માત્ર સ્મરણદિન નથી, પરંતુ આત્મવિશ્વાસ, રાષ્ટ્રપ્રેમ અને માનવતાના પુનઃસંકલ્પનો દિવસ છે ૧૨ જાન્યુઆરી ૧૮૬૩...

Read more
“સંઘ અને ડૉ. સાહેબ સમાનાર્થી છે” – સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતજી

“સંઘ અને ડૉ. સાહેબ સમાનાર્થી છે” – સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતજી

January 11, 2026 · Politics

‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ – શતક’ ફિલ્મના ગીતોનું લોકાર્પણ નવી દિલ્હી | 11 જાન્યુઆરી, 2026 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક પ્રસંગે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં સરસંઘ...

Read more
માતા અંબા પ્રાગટ્ય દિવસ: શક્તિ, સંસ્કૃતિ અને ચેતનાનો શાશ્વત ઉત્સવ

માતા અંબા પ્રાગટ્ય દિવસ: શક્તિ, સંસ્કૃતિ અને ચેતનાનો શાશ્વત ઉત્સવ

January 3, 2026 · Politics

માતા અંબા પ્રાગટ્ય દિવસ: શક્તિ, સંસ્કૃતિ અને ચેતનાનો શાશ્વત ઉત્સવ सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके। शरण्ये त्र्यम्बके गौरि नारायणि नमोऽस्तुते॥ ભારતીય સંસ્કૃતિમાં શક્તિની ઉપાસનાનું કેન્દ્રસ્થાન ધરાવતી માતા અંબા...

Read more
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષે મોરબીમાં તબીબોનું વિશેષ સંમેલન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષે મોરબીમાં તબીબોનું વિશેષ સંમેલન

January 3, 2026 · Health

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે ઇન્ડિયન મેડિકલ એશોશીયેશન મોરબી બ્રાંચ અને નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇજેશન મોરબી યુનીટ દ્વારા તબીબો માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્...

Read more
ABVPના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. અશોકરાવ મોડકજીનું અવસાન

ABVPના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. અશોકરાવ મોડકજીનું અવસાન

January 3, 2026 · Politics

અત્યંત દુઃખદ સમાચાર ગુરુ ઘાસીદાસ યુનિવર્સિટીના કુલપતિ અને ABVPના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ, માનનીય ડૉ. અશોકરાવ મોડકજી હવે નથી રહ્યા. તેમણે ગઈકાલે, 2 જાન્યુઆરી, 2026 ના રોજ રાત્રે 9:12 વાગ્યે મુંબઈની હીરાનંદાની હોસ...

Read more
પ. પૂ. સરસંઘચાલક મા. શ્રી મોહનજી ભાગવત દિનાંક ૧૯ અને ૨૦ જાન્યુઆરી ૨૦૨૬ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રવાસ પર આવશે

પ. પૂ. સરસંઘચાલક મા. શ્રી મોહનજી ભાગવત દિનાંક ૧૯ અને ૨૦ જાન્યુઆરી ૨૦૨૬ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રવાસ પર આવશે

January 3, 2026 · Politics

પ. પૂ. સરસંઘચાલક મા. શ્રી મોહનજી ભાગવત દિનાંક ૧૯ અને ૨૦ જાન્યુઆરી ૨૦૨૬ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રવાસ પર આવશે રાજકોટ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષની અખિલ ભારતીય પ્રવાસ યોજના અંતર્ગત પ. પૂ. સરસંઘચાલક મા. શ્રી મોહનજી...

Read more
કચ્છ: શતાબ્દી વર્ષ ઉજવણીમાં 113 રક્તદાતાઓએ રક્તદાન કર્યું

કચ્છ: શતાબ્દી વર્ષ ઉજવણીમાં 113 રક્તદાતાઓએ રક્તદાન કર્યું

December 28, 2025 · Health

સેવા સાધના કચ્છ 26-12-2025 ના રોજ "100 બોટલ રક્ત, જીવનરક્ષા હેતુ, સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે" અંતર્ગત રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં 113 રક્તદાતાઓ દ્વારા રકતની આહુતિ આપવામાં આવી હતી.🙏 આ રક્તદાન કેમ્પની વ...

Read more
ખેલ અને સ્વસ્થ સમાજના સંકલ્પ સાથે ક્રીડા ભારતીના રાષ્ટ્રીય અધિવેશનનું ઉદ્ઘાટન

ખેલ અને સ્વસ્થ સમાજના સંકલ્પ સાથે ક્રીડા ભારતીના રાષ્ટ્રીય અધિવેશનનું ઉદ્ઘાટન

December 26, 2025 · Sports

ક્રીડા ભારતીના રાષ્ટ્રીય અધિવેશનનું ઉદ્ઘાટન આજરોજ મા. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્યની ઉપસ્થિતિમાં સંપન્ન થયું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ પોતાના ઉદ્બોધનમાં સમગ્ર ભારતમાંથી ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓ...

Read more
શાખા ,પ્રવાસ ,અને સંપર્કના આગ્રહી સંઘ ભાવોનું પ્રાગટ્ય એટલે  યશવંતભાઈ લાભશંકરભાઈ ભટ્ટ ના જન્મદિવસની હાર્દિક શુભેચ્છા

શાખા ,પ્રવાસ ,અને સંપર્કના આગ્રહી સંઘ ભાવોનું પ્રાગટ્ય એટલે યશવંતભાઈ લાભશંકરભાઈ ભટ્ટ ના જન્મદિવસની હાર્દિક શુભેચ્છા

December 24, 2025 · Education

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પુરા દેશમાં શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે ત્યારે સંધ કાર્યને સમર્પિત કાર્યકર્તાઓને યાદ કરીએ શ્રી યશવંતભાઈ લાભશંકર ભટ્ટ સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજકોટમાં સંધ કાર્યની શરૂઆત કરનારા તેમના માતૃશ્રીનું નામ લ...

Read more
વિચારોની સ્પર્ધા હોઈ શકે છે, પરંતુ દરેકનું મન એક રહે તે મહત્વપૂર્ણ છે - ડૉ. મોહન ભાગવત જી

વિચારોની સ્પર્ધા હોઈ શકે છે, પરંતુ દરેકનું મન એક રહે તે મહત્વપૂર્ણ છે - ડૉ. મોહન ભાગવત જી

December 21, 2025 · Politics

કોલકાતા વ્યાખ્યાન શ્રેણી - સંઘ યાત્રાના 100 વર્ષ, 'ન્યૂ હોરાઇઝન્સ' તારીખ - 21 ડિસેમ્બર, 2025, બીજું સત્ર સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે કોલકાતામાં આયોજિત એક દિવસીય વ્યાખ્યાન શ્રેણીના બીજા સત્રમાં સરસંઘચાલક ડૉ. મોહન ભા...

Read more