વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર
RSSના સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતના સૌરાષ્ટ્ર પ્રવાસની સ્મૃતિઓને જીવંત કરતી સ્મરણિકા પત્રીકાનું વિમોચન    •    સૌરાષ્ટ્રમાં પ્રેસ વાર્તામાં સંઘકાર્યની વૃદ્ધિ અંગે માહિતી : દેશમાં ૫,૮૨૦ નવી શાખાઓનો વધારો    •   

News

અંજારમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સૌરાષ્ટ્ર  પ્રાંતનો સંઘ શિક્ષા વર્ગનો પ્રારંભ

અંજારમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સૌરાષ્ટ્ર પ્રાંતનો સંઘ શિક્ષા વર્ગનો પ્રારંભ

May 18, 2026 · Education

સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાંથી આવેલા ૨૮૮ સ્વયંસેવકો ૧૫ દિવસ સુધી પ્રશિક્ષણ મેળવશે... રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘ શિક્ષા વર્ગ ( સામાન્ય) નો ૧૬મી મેથી અંજાર ખાતે પ્રારંભ થયો છે. જે ૦૧લી જુન સુધી...

Read more
આદ્ય ગુરુ શંકરાચાર્ય જયંતિ નિમિતે જૂનાગઢમાં ‘સાહિત્ય સંગમ’ યોજાયો : રાષ્ટ્ર જાગૃતિ અને પંચ પરિવર્તન પર મન્થન

આદ્ય ગુરુ શંકરાચાર્ય જયંતિ નિમિતે જૂનાગઢમાં ‘સાહિત્ય સંગમ’ યોજાયો : રાષ્ટ્ર જાગૃતિ અને પંચ પરિવર્તન પર મન્થન

May 14, 2026 · Education

જૂનાગઢ, તા. 10 મે 2026 : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચાર વિભાગ (સાહિત્ય આયામ), જૂનાગઢ દ્વારા આદ્ય ગુરુ શંકરાચાર્ય જયંતિ નિમિતે “સાહિત્ય સંગમ” કાર્યક્રમનું આયોજન જોષીપરા કન્યા છાત્રાલય ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ...

Read more
નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા વિકાસ વર્ગ-દ્વિતીયનો પ્રારંભ

નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા વિકાસ વર્ગ-દ્વિતીયનો પ્રારંભ

May 11, 2026 · Education

નાગપુર, તા. 11 મે 2026 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આયોજિત કાર્યકર્તા વિકાસ વર્ગ-દ્વિતીયનો ભવ્ય પ્રારંભ આજે નાગપુરના રેશીમબાગ સ્થિત ડૉ. હેડગેવાર સ્મૃતિ ભવન પરિસરના મહર્ષિ વ્યાસ સભાગૃહ ખાતે થયો હતો. સંઘના શતાબ્દી વર્ષ ...

Read more
સુરતમાં રાષ્ટ્ર સેવિકા સમિતિના પ્રવેશ શિક્ષા વર્ગ અને ઘોષ વર્ગનો ભવ્ય પ્રારંભ : વ્યક્તિનિર્માણથી સમાજ જાગરણ સુધીનું સંસ્કારમય પ્રશિક્ષણ

સુરતમાં રાષ્ટ્ર સેવિકા સમિતિના પ્રવેશ શિક્ષા વર્ગ અને ઘોષ વર્ગનો ભવ્ય પ્રારંભ : વ્યક્તિનિર્માણથી સમાજ જાગરણ સુધીનું સંસ્કારમય પ્રશિક્ષણ

May 11, 2026 · Education

સુરત, તા. 9 મે 2026 રાષ્ટ્ર સેવિકા સમિતિ ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત પ્રવેશ શિક્ષા વર્ગ તથા ઘોષ વર્ગનો શુભ પ્રારંભ સુરત સ્થિત ભગવાન મહાવીર યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો. ગુજરાત પ્રાંતના 11 વિભાગ...

Read more
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 'સંઘ શિક્ષા વર્ગ - વિશેષ'નું નવી પારડી, સુરત ખાતે શુભારંભ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 'સંઘ શિક્ષા વર્ગ - વિશેષ'નું નવી પારડી, સુરત ખાતે શુભારંભ

May 10, 2026 · Education

સ્વયંસેવકોના અનુશાસન અને રાષ્ટ્રભાવનાને વંદન - શાસ્ત્રી સ્વામી શ્રી હરિકૃષ્ણદાસજી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, પશ્ચિમ ક્ષેત્રના ‘સંઘ શિક્ષા વર્ગ (વિશેષ)નો (40 થી 65 ...

Read more
ભુજમાં નારદ જયંતિ ઉત્સવ યોજાયો : પંચ પરિવર્તન અને પર્યાવરણ સંરક્ષણ પર વિશેષ ભાર

ભુજમાં નારદ જયંતિ ઉત્સવ યોજાયો : પંચ પરિવર્તન અને પર્યાવરણ સંરક્ષણ પર વિશેષ ભાર

May 10, 2026 · Education

ભુજ : વિશ્વ સંવાદ કેન્દ્ર, પશ્ચિમ કચ્છ જિલ્લા દ્વારા મહર્ષિ નારદજીના પ્રાગટ્ય દિન નિમિત્તે ભુજ સ્થિત જાયન્ટ્સ હોલ ખાતે ‘નારદ જયંતિ ઉત્સવ’ અને ‘જ્ઞાનગોષ્ઠી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પત્રકારો, ક...

Read more
શિસ્ત, સાદગી અને રાષ્ટ્રકાર્યના સંસ્કાર સાથે બાયડમાં સંઘ શિક્ષા વર્ગનો શુભારંભ

શિસ્ત, સાદગી અને રાષ્ટ્રકાર્યના સંસ્કાર સાથે બાયડમાં સંઘ શિક્ષા વર્ગનો શુભારંભ

May 10, 2026 · Education

બાયડ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ઉત્તર ગુજરાત પ્રાંતના ‘સંઘ શિક્ષા વર્ગ’નો પ્રારંભ તા. ૯ મે, ૨૦૨૬ના રોજ બાયડના માધવ કંપા સ્થિત પંચશીલ વિદ્યાલય ખાતે કરવામાં આવ્યો હતો. આ પ્રશિક્ષણ વર્ગમાં ઉત્તર ગુજરાતના ૮ જિલ્લાઓમાંથી કુલ ...

Read more
દેવર્ષિ નારદ જયંતી નિમિત્તે રાજકોટમાં પત્રકારો સાથે સંવાદ, જવાબદાર પત્રકારત્વ પર ભાર

દેવર્ષિ નારદ જયંતી નિમિત્તે રાજકોટમાં પત્રકારો સાથે સંવાદ, જવાબદાર પત્રકારત્વ પર ભાર

May 10, 2026 · Technology

રાજકોટ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – રાજકોટ મહાનગર દ્વારા દેવર્ષિ નારદ જયંતી તથા વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ નિમિત્તે તા. ૩ મે ૨૦૨૬ના રોજ રાજકોટ ખાતે ભવ્ય પત્રકાર મિલન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં રાજકોટના અગ્રણી મીડ...

Read more
દેશવિરોધી ઝેર ફેલાવનાર સોશિયલ મીડિયા શખ્સ પર એસ.ઓ.જી.નો કડક પ્રહાર – કચ્છમાં સંવેદનશીલ કન્ટેન્ટ પોસ્ટ કરનાર ઝડપાયો

દેશવિરોધી ઝેર ફેલાવનાર સોશિયલ મીડિયા શખ્સ પર એસ.ઓ.જી.નો કડક પ્રહાર – કચ્છમાં સંવેદનશીલ કન્ટેન્ટ પોસ્ટ કરનાર ઝડપાયો

May 2, 2026 · Politics

એસ.ઓ.જી., પશ્ચિમ કચ્છ – ભુજ તારીખ: 01/05/2026 દેશવિરોધી પ્રવૃત્તિઓ સામે પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ – ભડકાઉ પોસ્ટ કરનાર શખ્સ ઝડપાયો પશ્ચિમ કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની અખંડિતતા જાળવવા માટે કાર્યરત એસ.ઓ.જી. ટી...

Read more
સંસ્કૃત ભાષા ભારતની સંસ્કૃતિ, પરંપરા અને વિશ્વ દૃષ્ટિકોણનો પાયો છે - ડૉ. મોહન ભાગવત જી

સંસ્કૃત ભાષા ભારતની સંસ્કૃતિ, પરંપરા અને વિશ્વ દૃષ્ટિકોણનો પાયો છે - ડૉ. મોહન ભાગવત જી

April 21, 2026 · Education

નવી દિલ્હી, 20 એપ્રિલ, 2026. સંસ્કૃત ભારતીના કેન્દ્રીય કાર્યાલય ધરાવતી નવી બનેલી ઇમારત 'પ્રણવ' ના ઉદ્ઘાટન સમારોહમાં બોલતા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવત જી એ ટિપ્પણી કરી કે અક્ષય તૃતીયા જેવા શુ...

Read more