વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર
આપણા ભવિષ્યનો આપણી આદતો સાથે અતૂટ સંબંધ છે    •    મોહન ભાગવત: 'વિવાદોમાં ફસાઈ જવું એ ભારતનો સ્વભાવ નથી; દેશની પરંપરાએ ભાઈચારો પર ભાર મૂક્યો છે,' RSS વડાએ નાગપુરમાં કહ્યું.    •    રાજકોટમાં દિવ્ય અને ભવ્ય કથા મંડપમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનો થયો પ્રારંભ:27 તારીખથી ફરી રેસકોર્સ ગ્રાઉન્ડ બન્યુ સાળંગપુરધામ    •   
કચ્છ: શતાબ્દી વર્ષ ઉજવણીમાં 113 રક્તદાતાઓએ રક્તદાન કર્યું
Health

કચ્છ: શતાબ્દી વર્ષ ઉજવણીમાં 113 રક્તદાતાઓએ રક્તદાન કર્યું

સેવા સાધના કચ્છ

26-12-2025 ના રોજ "100 બોટલ રક્ત, જીવનરક્ષા હેતુ, સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે" અંતર્ગત રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં 113 રક્તદાતાઓ દ્વારા રકતની આહુતિ આપવામાં આવી હતી.🙏

આ રક્તદાન કેમ્પની વિશેષતા એ રહી કે રાષ્ટ્ર સેવિકા સમિતિની સેવિકાઓ, NMO અને આરોગ્યભારતી જેવા સંગઠનો સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ડોકટરો પણ રક્તદાનમાં જોડાયા હતા.

Leave a Comment