વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર
RSSના સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતના સૌરાષ્ટ્ર પ્રવાસની સ્મૃતિઓને જીવંત કરતી સ્મરણિકા પત્રીકાનું વિમોચન    •    સૌરાષ્ટ્રમાં પ્રેસ વાર્તામાં સંઘકાર્યની વૃદ્ધિ અંગે માહિતી : દેશમાં ૫,૮૨૦ નવી શાખાઓનો વધારો    •   
કચ્છ: શતાબ્દી વર્ષ ઉજવણીમાં 113 રક્તદાતાઓએ રક્તદાન કર્યું
Health

કચ્છ: શતાબ્દી વર્ષ ઉજવણીમાં 113 રક્તદાતાઓએ રક્તદાન કર્યું

સેવા સાધના કચ્છ

26-12-2025 ના રોજ "100 બોટલ રક્ત, જીવનરક્ષા હેતુ, સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે" અંતર્ગત રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં 113 રક્તદાતાઓ દ્વારા રકતની આહુતિ આપવામાં આવી હતી.🙏

આ રક્તદાન કેમ્પની વિશેષતા એ રહી કે રાષ્ટ્ર સેવિકા સમિતિની સેવિકાઓ, NMO અને આરોગ્યભારતી જેવા સંગઠનો સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ડોકટરો પણ રક્તદાનમાં જોડાયા હતા.

Leave a Comment