વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર
આપણા ભવિષ્યનો આપણી આદતો સાથે અતૂટ સંબંધ છે    •    મોહન ભાગવત: 'વિવાદોમાં ફસાઈ જવું એ ભારતનો સ્વભાવ નથી; દેશની પરંપરાએ ભાઈચારો પર ભાર મૂક્યો છે,' RSS વડાએ નાગપુરમાં કહ્યું.    •    રાજકોટમાં દિવ્ય અને ભવ્ય કથા મંડપમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનો થયો પ્રારંભ:27 તારીખથી ફરી રેસકોર્સ ગ્રાઉન્ડ બન્યુ સાળંગપુરધામ    •   
પ. પૂ. સરસંઘચાલક મા. શ્રી મોહનજી ભાગવત દિનાંક ૧૯ અને ૨૦ જાન્યુઆરી ૨૦૨૬ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રવાસ પર આવશે
Politics

પ. પૂ. સરસંઘચાલક મા. શ્રી મોહનજી ભાગવત દિનાંક ૧૯ અને ૨૦ જાન્યુઆરી ૨૦૨૬ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રવાસ પર આવશે

પ. પૂ. સરસંઘચાલક મા. શ્રી મોહનજી ભાગવત દિનાંક ૧૯ અને ૨૦ જાન્યુઆરી ૨૦૨૬ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રવાસ પર આવશે

રાજકોટ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષની અખિલ ભારતીય પ્રવાસ યોજના અંતર્ગત પ. પૂ. સરસંઘચાલક મા. શ્રી મોહનજી ભાગવત દિનાંક ૧૯ અને ૨૦ જાન્યુઆરી ૨૦૨૬ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રવાસ પર આવી રહ્યા છે. આ દરમિયાન પૂર્વ નિશ્ચિત સમાજ પ્રબોધક અને પ્રેરક લોકો સાથે વ્યક્તિગત અને શ્રેણીશ: વાર્તાલાપનો કાર્યક્રમ રહેશે. સંઘ શતાબ્દી વર્ષ અંતર્ગત પંચ પરિવર્તન વિષય અંગે વ્યાપક ચર્ચા હેતુ વ્યકિતગત તેમજ સમાજ જીવનના સૌરાષ્ટ્ર ભરના વિભિન્ન ક્ષેત્રોના અગ્રણીઓ સાથે સંવાદ કરશે. આ પ્રવાસ દરમિયાન કોઈ જાહેર કાર્યક્રમનું આયોજન નથી.

Leave a Comment