વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર
આપણા ભવિષ્યનો આપણી આદતો સાથે અતૂટ સંબંધ છે    •    ‘વીકીપીડિયા નહીં, સંઘ-સાહિત્ય વાંચો’ – સંઘ અંગે પૂ. ડૉ. મોહનજી ભાગવતજીનો સંદેશ    •   
ISRO વૈજ્ઞાનિક ડો. શશીકાંત શર્માની ઉપસ્થિતિમાં રા.સ્વ.સંઘ પ્રાંત કાર્યાલયમાં પ્રજાસત્તાક દિન ઉજવણી
Politics

ISRO વૈજ્ઞાનિક ડો. શશીકાંત શર્માની ઉપસ્થિતિમાં રા.સ્વ.સંઘ પ્રાંત કાર્યાલયમાં પ્રજાસત્તાક દિન ઉજવણી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત પ્રાંત કાર્યાલય ડો. હેડગેવાર ભવન, કર્ણાવતી ખાતે 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ડો. મનમોહનજી વૈદ્ય (અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય, રા.સ્વ.સંઘ) ના હસ્તે ધ્વજવંદન કરાયું. આ અવસરે મુખ્ય અતિથિ તરીકે ‘ISRO અમદાવાદના વૈજ્ઞાનિક ડો શશીકાંત એ. શર્મા ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment