May 10, 2026 · Education
સ્વયંસેવકોના અનુશાસન અને રાષ્ટ્રભાવનાને વંદન - શાસ્ત્રી સ્વામી શ્રી હરિકૃષ્ણદાસજી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, પશ્ચિમ ક્ષેત્રના ‘સંઘ શિક્ષા વર્ગ (વિશેષ)નો (40 થી 65 ...
Read more
May 10, 2026 · Education
ભુજ : વિશ્વ સંવાદ કેન્દ્ર, પશ્ચિમ કચ્છ જિલ્લા દ્વારા મહર્ષિ નારદજીના પ્રાગટ્ય દિન નિમિત્તે ભુજ સ્થિત જાયન્ટ્સ હોલ ખાતે ‘નારદ જયંતિ ઉત્સવ’ અને ‘જ્ઞાનગોષ્ઠી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પત્રકારો, ક...
Read more
May 10, 2026 · Education
બાયડ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ઉત્તર ગુજરાત પ્રાંતના ‘સંઘ શિક્ષા વર્ગ’નો પ્રારંભ તા. ૯ મે, ૨૦૨૬ના રોજ બાયડના માધવ કંપા સ્થિત પંચશીલ વિદ્યાલય ખાતે કરવામાં આવ્યો હતો. આ પ્રશિક્ષણ વર્ગમાં ઉત્તર ગુજરાતના ૮ જિલ્લાઓમાંથી કુલ ...
Read more
May 10, 2026 · Technology
રાજકોટ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – રાજકોટ મહાનગર દ્વારા દેવર્ષિ નારદ જયંતી તથા વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ નિમિત્તે તા. ૩ મે ૨૦૨૬ના રોજ રાજકોટ ખાતે ભવ્ય પત્રકાર મિલન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં રાજકોટના અગ્રણી મીડ...
Read more
May 2, 2026 · Politics
એસ.ઓ.જી., પશ્ચિમ કચ્છ – ભુજ તારીખ: 01/05/2026 દેશવિરોધી પ્રવૃત્તિઓ સામે પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ – ભડકાઉ પોસ્ટ કરનાર શખ્સ ઝડપાયો પશ્ચિમ કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની અખંડિતતા જાળવવા માટે કાર્યરત એસ.ઓ.જી. ટી...
Read more
April 21, 2026 · Education
નવી દિલ્હી, 20 એપ્રિલ, 2026. સંસ્કૃત ભારતીના કેન્દ્રીય કાર્યાલય ધરાવતી નવી બનેલી ઇમારત 'પ્રણવ' ના ઉદ્ઘાટન સમારોહમાં બોલતા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવત જી એ ટિપ્પણી કરી કે અક્ષય તૃતીયા જેવા શુ...
Read more
April 20, 2026 · Politics
દેશના પ્રખ્યાત ચિંતક, લેખક અને ભૂતપૂર્વ સંસદ સભ્ય શ્રી બલબીર પુંજના દુ:ખદ અવસાનથી ભારતના જાહેર જીવનને ભારે નુકસાન થયું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમની સ્મૃતિમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. તેમના લાંબા જાહેર જીવન દરમ્યાન...
Read more
April 15, 2026 · Health
મોરબી જિલ્લો બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવાભારતી ગુજરાત તેમજ ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટ–મોરબી શાખા દ્વારા જિલ્લામાં કુલ ૧૧ સ્થળોએ મેડિકલ અને હોમિયોપેથિક કેમ્પનું આયોજન ક...
Read more
April 14, 2026 · Politics
રાજકોટ મહાનગર ખાતે સામાજિક સમરસતા મંચ દ્વારા ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતી નિમિતે ગૌરવભેર અને શ્રદ્ધાસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વર્ધમાન, લક્ષ્મી, નટરાજ, મારુતિ તેમજ રણછોડ વિસ્તારોમાં સ્થિત વિવિધ...
Read moreApril 12, 2026 · Education
ભારતીય સંગીત આકાશની એક દિવ્ય ધ્વનિ આજે મૌન બની છે. સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેના અવસાનથી સંગીત જગતમાં એક એવી ખોટ ઊભી થઈ છે, જેનો પુરાવો સમય પણ આપી શકશે નહીં. તેમની કંઠમાંથી નીકળેલા સ્વરો માત્ર ગીતો ન રહ્યા, પરંતુ લાખો હૃ...
Read more