વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર
RSSના સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતના સૌરાષ્ટ્ર પ્રવાસની સ્મૃતિઓને જીવંત કરતી સ્મરણિકા પત્રીકાનું વિમોચન    •    સૌરાષ્ટ્રમાં પ્રેસ વાર્તામાં સંઘકાર્યની વૃદ્ધિ અંગે માહિતી : દેશમાં ૫,૮૨૦ નવી શાખાઓનો વધારો    •   

News

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 'સંઘ શિક્ષા વર્ગ - વિશેષ'નું નવી પારડી, સુરત ખાતે શુભારંભ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 'સંઘ શિક્ષા વર્ગ - વિશેષ'નું નવી પારડી, સુરત ખાતે શુભારંભ

May 10, 2026 · Education

સ્વયંસેવકોના અનુશાસન અને રાષ્ટ્રભાવનાને વંદન - શાસ્ત્રી સ્વામી શ્રી હરિકૃષ્ણદાસજી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, પશ્ચિમ ક્ષેત્રના ‘સંઘ શિક્ષા વર્ગ (વિશેષ)નો (40 થી 65 ...

Read more
ભુજમાં નારદ જયંતિ ઉત્સવ યોજાયો : પંચ પરિવર્તન અને પર્યાવરણ સંરક્ષણ પર વિશેષ ભાર

ભુજમાં નારદ જયંતિ ઉત્સવ યોજાયો : પંચ પરિવર્તન અને પર્યાવરણ સંરક્ષણ પર વિશેષ ભાર

May 10, 2026 · Education

ભુજ : વિશ્વ સંવાદ કેન્દ્ર, પશ્ચિમ કચ્છ જિલ્લા દ્વારા મહર્ષિ નારદજીના પ્રાગટ્ય દિન નિમિત્તે ભુજ સ્થિત જાયન્ટ્સ હોલ ખાતે ‘નારદ જયંતિ ઉત્સવ’ અને ‘જ્ઞાનગોષ્ઠી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પત્રકારો, ક...

Read more
શિસ્ત, સાદગી અને રાષ્ટ્રકાર્યના સંસ્કાર સાથે બાયડમાં સંઘ શિક્ષા વર્ગનો શુભારંભ

શિસ્ત, સાદગી અને રાષ્ટ્રકાર્યના સંસ્કાર સાથે બાયડમાં સંઘ શિક્ષા વર્ગનો શુભારંભ

May 10, 2026 · Education

બાયડ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ઉત્તર ગુજરાત પ્રાંતના ‘સંઘ શિક્ષા વર્ગ’નો પ્રારંભ તા. ૯ મે, ૨૦૨૬ના રોજ બાયડના માધવ કંપા સ્થિત પંચશીલ વિદ્યાલય ખાતે કરવામાં આવ્યો હતો. આ પ્રશિક્ષણ વર્ગમાં ઉત્તર ગુજરાતના ૮ જિલ્લાઓમાંથી કુલ ...

Read more
દેવર્ષિ નારદ જયંતી નિમિત્તે રાજકોટમાં પત્રકારો સાથે સંવાદ, જવાબદાર પત્રકારત્વ પર ભાર

દેવર્ષિ નારદ જયંતી નિમિત્તે રાજકોટમાં પત્રકારો સાથે સંવાદ, જવાબદાર પત્રકારત્વ પર ભાર

May 10, 2026 · Technology

રાજકોટ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – રાજકોટ મહાનગર દ્વારા દેવર્ષિ નારદ જયંતી તથા વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ નિમિત્તે તા. ૩ મે ૨૦૨૬ના રોજ રાજકોટ ખાતે ભવ્ય પત્રકાર મિલન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં રાજકોટના અગ્રણી મીડ...

Read more
દેશવિરોધી ઝેર ફેલાવનાર સોશિયલ મીડિયા શખ્સ પર એસ.ઓ.જી.નો કડક પ્રહાર – કચ્છમાં સંવેદનશીલ કન્ટેન્ટ પોસ્ટ કરનાર ઝડપાયો

દેશવિરોધી ઝેર ફેલાવનાર સોશિયલ મીડિયા શખ્સ પર એસ.ઓ.જી.નો કડક પ્રહાર – કચ્છમાં સંવેદનશીલ કન્ટેન્ટ પોસ્ટ કરનાર ઝડપાયો

May 2, 2026 · Politics

એસ.ઓ.જી., પશ્ચિમ કચ્છ – ભુજ તારીખ: 01/05/2026 દેશવિરોધી પ્રવૃત્તિઓ સામે પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ – ભડકાઉ પોસ્ટ કરનાર શખ્સ ઝડપાયો પશ્ચિમ કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની અખંડિતતા જાળવવા માટે કાર્યરત એસ.ઓ.જી. ટી...

Read more
સંસ્કૃત ભાષા ભારતની સંસ્કૃતિ, પરંપરા અને વિશ્વ દૃષ્ટિકોણનો પાયો છે - ડૉ. મોહન ભાગવત જી

સંસ્કૃત ભાષા ભારતની સંસ્કૃતિ, પરંપરા અને વિશ્વ દૃષ્ટિકોણનો પાયો છે - ડૉ. મોહન ભાગવત જી

April 21, 2026 · Education

નવી દિલ્હી, 20 એપ્રિલ, 2026. સંસ્કૃત ભારતીના કેન્દ્રીય કાર્યાલય ધરાવતી નવી બનેલી ઇમારત 'પ્રણવ' ના ઉદ્ઘાટન સમારોહમાં બોલતા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવત જી એ ટિપ્પણી કરી કે અક્ષય તૃતીયા જેવા શુ...

Read more
ચિંતનજગતના તેજસ્વી સ્તંભ બલબીર પુંજને અલવિદા, દત્તાત્રેયજી હોસબાલે એ વ્યક્ત કરી વ્યથા

ચિંતનજગતના તેજસ્વી સ્તંભ બલબીર પુંજને અલવિદા, દત્તાત્રેયજી હોસબાલે એ વ્યક્ત કરી વ્યથા

April 20, 2026 · Politics

દેશના પ્રખ્યાત ચિંતક, લેખક અને ભૂતપૂર્વ સંસદ સભ્ય શ્રી બલબીર પુંજના દુ:ખદ અવસાનથી ભારતના જાહેર જીવનને ભારે નુકસાન થયું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમની સ્મૃતિમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. તેમના લાંબા જાહેર જીવન દરમ્યાન...

Read more
બાબાસાહેબ આંબેડકર જયંતિએ મોરબી જિલ્લામાં ૧૧ સ્થળોએ આરોગ્ય સેવા કેમ્પ યોજાયા

બાબાસાહેબ આંબેડકર જયંતિએ મોરબી જિલ્લામાં ૧૧ સ્થળોએ આરોગ્ય સેવા કેમ્પ યોજાયા

April 15, 2026 · Health

મોરબી જિલ્લો બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવાભારતી ગુજરાત તેમજ ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટ–મોરબી શાખા દ્વારા જિલ્લામાં કુલ ૧૧ સ્થળોએ મેડિકલ અને હોમિયોપેથિક કેમ્પનું આયોજન ક...

Read more
આંબેડકર જયંતિ નિમિતે રાજકોટમાં સમરસતાનો સંકલ્પ: માલ્યાર્પણથી ગુંજ્યું શહેર

આંબેડકર જયંતિ નિમિતે રાજકોટમાં સમરસતાનો સંકલ્પ: માલ્યાર્પણથી ગુંજ્યું શહેર

April 14, 2026 · Politics

રાજકોટ મહાનગર ખાતે સામાજિક સમરસતા મંચ દ્વારા ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતી નિમિતે ગૌરવભેર અને શ્રદ્ધાસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વર્ધમાન, લક્ષ્મી, નટરાજ, મારુતિ તેમજ રણછોડ વિસ્તારોમાં સ્થિત વિવિધ...

Read more
સુરોની અવિનાશી ધ્વનિ મૌન થઈ: આશા ભોસલેને ભાવવિભોર શ્રદ્ધાંજલિ

સુરોની અવિનાશી ધ્વનિ મૌન થઈ: આશા ભોસલેને ભાવવિભોર શ્રદ્ધાંજલિ

April 12, 2026 · Education

ભારતીય સંગીત આકાશની એક દિવ્ય ધ્વનિ આજે મૌન બની છે. સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેના અવસાનથી સંગીત જગતમાં એક એવી ખોટ ઊભી થઈ છે, જેનો પુરાવો સમય પણ આપી શકશે નહીં. તેમની કંઠમાંથી નીકળેલા સ્વરો માત્ર ગીતો ન રહ્યા, પરંતુ લાખો હૃ...

Read more