વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર
RSSના સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતના સૌરાષ્ટ્ર પ્રવાસની સ્મૃતિઓને જીવંત કરતી સ્મરણિકા પત્રીકાનું વિમોચન    •    સૌરાષ્ટ્રમાં પ્રેસ વાર્તામાં સંઘકાર્યની વૃદ્ધિ અંગે માહિતી : દેશમાં ૫,૮૨૦ નવી શાખાઓનો વધારો    •   

News

વર્ષ પ્રતિપદા: બ્રહ્માંડના ગતિચક્રમાં માનવજીવનનો નવો આરંભ

વર્ષ પ્રતિપદા: બ્રહ્માંડના ગતિચક્રમાં માનવજીવનનો નવો આરંભ

March 19, 2026 · Education

વર્ષ પ્રતિપદા – હિંદુ નવવર્ષનું પવિત્ર પ્રારંભબિંદુ ચૈત્ર શુક્લ પ્રતિપદા, ભારતીય સંસ્કૃતિમાં નવચેતનાનું, નવઉર્જાનું અને નવસંકલ્પનું પ્રતીક માનવામાં આવે છે। ‘પ્રતિપદા’ શબ્દમાં ‘પ્રતિ’ એટલે સામેથી અને ‘પદા’ એટલે પગલું—અ...

Read more
ડૉ. કેશવ બલિરામ હેડગેવાર જયંતિ: રાષ્ટ્રચેતનાના પ્રખર પ્રણેતાને ભાવભીની વંદના

ડૉ. કેશવ બલિરામ હેડગેવાર જયંતિ: રાષ્ટ્રચેતનાના પ્રખર પ્રણેતાને ભાવભીની વંદના

March 19, 2026 · Education

ડૉ. કેશવ બલિરામ હેડગેવાર જયંતિ ચૈત્ર શુક્લ પ્રતિપદા, રાષ્ટ્રચેતનાના પ્રભાત સમાન પવિત્ર તિથિ પર જન્મેલા ડૉ. કેશવ બલિરામ હેડગેવાર માત્ર એક વ્યક્તિ નહોતા, પરંતુ રાષ્ટ્રભાવના, સંસ્કૃતિપ્રેમ અને સંગઠનશક્તિના જીવંત પ્રતીક હ...

Read more
રાષ્ટ્ર સેવિકા સમિતિની વરિષ્ઠ પ્રચારિકા શ્રી રેખા રાજે જીનું નિધન

રાષ્ટ્ર સેવિકા સમિતિની વરિષ્ઠ પ્રચારિકા શ્રી રેખા રાજે જીનું નિધન

March 16, 2026 · Education

રાષ્ટ્ર સેવિકા સમિતિની વરિષ્ઠ પ્રચારિકા શ્રી રેખા રાજે જીનું નિધન 27 જૂન 1951 – 15 માર્ચ 2026 રાષ્ટ્ર સેવિકા સમિતિની વરિષ્ઠ પ્રચારિકા શ્રી રેખા રાજે જીના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. તેમણે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્ર,...

Read more
સંત શિરોમણી શ્રી રોહિદાસજીની 650મી જન્મજયંતી: સરસઈ ધામમાં ભવ્ય ઉજવણી

સંત શિરોમણી શ્રી રોહિદાસજીની 650મી જન્મજયંતી: સરસઈ ધામમાં ભવ્ય ઉજવણી

March 15, 2026 · Education

સંત શિરોમણી શ્રી રોહિદાસજીની ૬૫૦મી જન્મજયંતી વર્ષનો પ્રારંભ: સરસઈ (જૂનાગઢ) ખાતે ભવ્ય આયોજન ૧ ફેબ્રુઆરી ૨૦૨૬, મહા પૂનમ, રવિવારના દિવસે સંત શિરોમણી શ્રી રોહિદાસજીની જન્મજયંતીનું ૬૫૦મું વર્ષ શરૂ થયું. તેમની ૧૨૫ વર્ષની આ...

Read more
સંઘના વિસ્તારનો અર્થ છે રાષ્ટ્રીય વિચારનો વિસ્તાર - દત્તાત્રેય હોસબાલે જી, સરકાર્યવાહ

સંઘના વિસ્તારનો અર્થ છે રાષ્ટ્રીય વિચારનો વિસ્તાર - દત્તાત્રેય હોસબાલે જી, સરકાર્યવાહ

March 15, 2026 · Education

પ્રેસ યાદી સંઘના વિસ્તારનો અર્થ છે રાષ્ટ્રીય વિચારનો વિસ્તાર - દત્તાત્રેય હોસબાલે જી, સરકાર્યવાહ દેશના નાગરિકોનું સંસ્થાનવાદી (Colonial) માનસિકતામાંથી મુક્ત થવું આવશ્યક; ભારતીય વિમર્શ એ સમગ્ર વિશ્વના કલ્યાણનો વિચાર છ...

Read more
હરિયાણાના સમાલખામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક ૧૩ થી ૧૫  માર્ચ યોજશે

હરિયાણાના સમાલખામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક ૧૩ થી ૧૫ માર્ચ યોજશે

March 12, 2026 · Education

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની સૌથી મહત્વપૂર્ણ નિર્ણય લેતી બેઠક અખિલ ભારતીય પ્રતિનિધી સભા 13 થી 15 માર્ચ દરમિયાન સમાલખા સ્થિત માધવ સૃષ્ટિ પરિસરમાં યોજાશે. ત્રણ દિવસ ચાલનારી આ બેઠકમાં દેશભરમાંથી સંઘ તથા સંઘ પ્રેરિત સંસ્થ...

Read more
રાજકોટના જૂના એરપોર્ટ રોડ વિસ્તારમાં હિંદુ સંમેલન ઉત્સાહભેર યોજાયું

રાજકોટના જૂના એરપોર્ટ રોડ વિસ્તારમાં હિંદુ સંમેલન ઉત્સાહભેર યોજાયું

March 8, 2026 · Education

સારા સંસ્કારોથી જ ધર્મ અને સમાજનું રક્ષણ શક્ય બનશે: સ્વામી શ્વેતદર્શનજી આજના સમયમાં હિંદુઓએ સંગઠિત થવાની અત્યંત જરૂર છે: સ્વામી મેઘજાનંદજી સંયુક્ત કુટુંબ વ્યવસ્થા ટકાવવા સપ્તાહમાં એક વાર સાથે સત્સંગ, સાથે ભોજન કર...

Read more
સંઘ સમાજથી અલગ સંગઠન નથી, પરંતુ તે સમાજનું જ એક સંગઠિત સ્વરૂપ છે - ડૉ. મોહન ભાગવત જી

સંઘ સમાજથી અલગ સંગઠન નથી, પરંતુ તે સમાજનું જ એક સંગઠિત સ્વરૂપ છે - ડૉ. મોહન ભાગવત જી

February 26, 2026 · Education

પઠાણકોટ, 25 ફેબ્રુઆરી, 2026. પઠાણકોટની મુલાકાત દરમિયાન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત જી એ કિરણ ઓડિટોરિયમ ખાતે નિવૃત્ત કમિશન્ડ લશ્કરી અધિકારીઓ સાથે એક ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયક સંવાદમાં ભાગ...

Read more
લાલપુર મંડલ દ્વારા ભવ્ય ‘હિન્દુ સંમેલન’  સંપન્ન

લાલપુર મંડલ દ્વારા ભવ્ય ‘હિન્દુ સંમેલન’ સંપન્ન

February 26, 2026 · Education

લાલપુર મંડલ દ્વારા ભવ્ય ‘હિન્દુ સંમેલન’ સંપન્ન: લાલપુર: તાજેતરમાં લાલપુર મંડલ દ્વારા એક વિરાટ અને પ્રભાવી હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ‘વાતો નહીં પણ વ્યવહાર’ના મંત્ર સાથે સામાજિક સમરસતાના જીવ...

Read more
રાજકોટ મહાનગરમાં વર્ધમાન નગરની કેવડાવાડી વસ્તીમાં વસુંધરા હિન્દુ સંમેલન સમિતિ દ્વારા હિન્દુ સંમેલન ભવ્ય રીતે યોજાયું

રાજકોટ મહાનગરમાં વર્ધમાન નગરની કેવડાવાડી વસ્તીમાં વસુંધરા હિન્દુ સંમેલન સમિતિ દ્વારા હિન્દુ સંમેલન ભવ્ય રીતે યોજાયું

February 17, 2026 · Education

રાજકોટ મહાનગરમાં વર્ધમાન નગરની કેવડાવાડી વસ્તીમાં વસુંધરા હિન્દુ સંમેલન સમિતિ દ્વારા હિન્દુ સંમેલન ભવ્ય રીતે યોજાયું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિતે રાજકોટના વર્ધમાન વિસ્તારના વર્ધમાન નગરની કેવડાવાડી વસ્...

Read more