વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર
RSSના સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતના સૌરાષ્ટ્ર પ્રવાસની સ્મૃતિઓને જીવંત કરતી સ્મરણિકા પત્રીકાનું વિમોચન    •    સૌરાષ્ટ્રમાં પ્રેસ વાર્તામાં સંઘકાર્યની વૃદ્ધિ અંગે માહિતી : દેશમાં ૫,૮૨૦ નવી શાખાઓનો વધારો    •   

News

કચ્છ: શતાબ્દી વર્ષ ઉજવણીમાં 113 રક્તદાતાઓએ રક્તદાન કર્યું

કચ્છ: શતાબ્દી વર્ષ ઉજવણીમાં 113 રક્તદાતાઓએ રક્તદાન કર્યું

December 28, 2025 · Health

સેવા સાધના કચ્છ 26-12-2025 ના રોજ "100 બોટલ રક્ત, જીવનરક્ષા હેતુ, સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે" અંતર્ગત રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં 113 રક્તદાતાઓ દ્વારા રકતની આહુતિ આપવામાં આવી હતી.🙏 આ રક્તદાન કેમ્પની વ...

Read more
ખેલ અને સ્વસ્થ સમાજના સંકલ્પ સાથે ક્રીડા ભારતીના રાષ્ટ્રીય અધિવેશનનું ઉદ્ઘાટન

ખેલ અને સ્વસ્થ સમાજના સંકલ્પ સાથે ક્રીડા ભારતીના રાષ્ટ્રીય અધિવેશનનું ઉદ્ઘાટન

December 26, 2025 · Sports

ક્રીડા ભારતીના રાષ્ટ્રીય અધિવેશનનું ઉદ્ઘાટન આજરોજ મા. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્યની ઉપસ્થિતિમાં સંપન્ન થયું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ પોતાના ઉદ્બોધનમાં સમગ્ર ભારતમાંથી ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓ...

Read more
શાખા ,પ્રવાસ ,અને સંપર્કના આગ્રહી સંઘ ભાવોનું પ્રાગટ્ય એટલે  યશવંતભાઈ લાભશંકરભાઈ ભટ્ટ ના જન્મદિવસની હાર્દિક શુભેચ્છા

શાખા ,પ્રવાસ ,અને સંપર્કના આગ્રહી સંઘ ભાવોનું પ્રાગટ્ય એટલે યશવંતભાઈ લાભશંકરભાઈ ભટ્ટ ના જન્મદિવસની હાર્દિક શુભેચ્છા

December 24, 2025 · Education

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પુરા દેશમાં શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે ત્યારે સંધ કાર્યને સમર્પિત કાર્યકર્તાઓને યાદ કરીએ શ્રી યશવંતભાઈ લાભશંકર ભટ્ટ સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજકોટમાં સંધ કાર્યની શરૂઆત કરનારા તેમના માતૃશ્રીનું નામ લ...

Read more
વિચારોની સ્પર્ધા હોઈ શકે છે, પરંતુ દરેકનું મન એક રહે તે મહત્વપૂર્ણ છે - ડૉ. મોહન ભાગવત જી

વિચારોની સ્પર્ધા હોઈ શકે છે, પરંતુ દરેકનું મન એક રહે તે મહત્વપૂર્ણ છે - ડૉ. મોહન ભાગવત જી

December 21, 2025 · Politics

કોલકાતા વ્યાખ્યાન શ્રેણી - સંઘ યાત્રાના 100 વર્ષ, 'ન્યૂ હોરાઇઝન્સ' તારીખ - 21 ડિસેમ્બર, 2025, બીજું સત્ર સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે કોલકાતામાં આયોજિત એક દિવસીય વ્યાખ્યાન શ્રેણીના બીજા સત્રમાં સરસંઘચાલક ડૉ. મોહન ભા...

Read more
આપણી સંસ્કૃતિમાં સહજ એકતાનો વિચાર પ્રચલિત રહ્યો છે - ડૉ. મોહન ભાગવતજી

આપણી સંસ્કૃતિમાં સહજ એકતાનો વિચાર પ્રચલિત રહ્યો છે - ડૉ. મોહન ભાગવતજી

December 21, 2025 · Politics

કોલકાતા વ્યાખ્યાન શ્રેણી - સંઘ યાત્રાના 100 વર્ષ, 'ન્યૂ હોરાઇઝન્સ' તારીખ - 21 ડિસેમ્બર, 2025, પ્રથમ સત્ર સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે કોલકાતામાં આયોજિત એક દિવસીય વ્યાખ્યાન શ્રેણીના પ્રથમ સત્રમાં સરસંઘચાલક ડૉ. મોહન ભ...

Read more
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે મોરબીમાં બિઝનેસ કોન્ક્લેવનું આયોજન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે મોરબીમાં બિઝનેસ કોન્ક્લેવનું આયોજન

December 20, 2025 · Business

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે મોરબીમાં બિઝનેસ કોન્ક્લેવનું આયોજન કોન્ક્લેવ દરમિયાન વર્તમાન પરિસ્થિતિમાં ભારતીય આધ્યાત્મિક ચિંતન, ભારતનું અર્થતંત્ર, અને અમેરિકામાં સંઘના કાર્યની માહિતી, જેવા મહત્વના મ...

Read more
ભારતીય શિલ્પકલાના યુગપુરુષ રામ વનજી સુતારને ભાવપૂર્ણ વિદાય

ભારતીય શિલ્પકલાના યુગપુરુષ રામ વનજી સુતારને ભાવપૂર્ણ વિદાય

December 18, 2025 · Politics

Statue of Unity designer Ram Sutar passes away | વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના ડિઝાઇનર રામ વનજી સુતારનું નિધન વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ના ડિઝાઇનર અને ભારતના વિખ્યાત શિલ્પકાર "ર...

Read more
શાખામાં ગયા વગર ‘સંઘ’ સાથે સંકળાવાનો અવસર : પંચ પરિવર્તન

શાખામાં ગયા વગર ‘સંઘ’ સાથે સંકળાવાનો અવસર : પંચ પરિવર્તન

December 17, 2025 · Politics

Image : https://vsksaurashtra.com/uploads/1765984557_6942c92da6912.jpeg Source : પંચામૃત(બુધ પૂર્તિ) - ફૂલછાબ શાખામાં ગયા વગર ‘સંઘ’ સાથે સંકળાવાનો અવસર : પંચ પરિવર્તન આજના વ્યસ્ત જીવનમાં દરેક વ્યક્તિ માટે નિયમિત...

Read more
પોરબંદરમાં RSS દ્વારા સામાજીક સદભાવ બેઠક યોજાઈ:વિવિધ જ્ઞાતિના આગેવાનોની ઉપસ્થિતિમાં સંઘના અધિકારીએ આપ્યું માર્ગદર્શન

પોરબંદરમાં RSS દ્વારા સામાજીક સદભાવ બેઠક યોજાઈ:વિવિધ જ્ઞાતિના આગેવાનોની ઉપસ્થિતિમાં સંઘના અધિકારીએ આપ્યું માર્ગદર્શન

December 14, 2025 · Politics

પોરબંદર નગરમાં 12/12/2025 શુક્રવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પોરબંદર નગરની સામાજિક સદભાવના બેઠકનું સોરઠીયા ધોબી સમાજની વાડીમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદર નગરમાંથી હિન્દુ સમાજની વિવિધ જ્ઞાતિના પ્રમુખો,...

Read more
માતૃશક્તિના જાગૃતિ દ્વારા જ સમાજ મજબૂત, સુમેળભર્યો અને રાષ્ટ્ર પ્રત્યે જાગૃત બને છે - દત્તાત્રેય હોસાબલે જી

માતૃશક્તિના જાગૃતિ દ્વારા જ સમાજ મજબૂત, સુમેળભર્યો અને રાષ્ટ્ર પ્રત્યે જાગૃત બને છે - દત્તાત્રેય હોસાબલે જી

December 14, 2025 · Politics

જોધપુર, ૧૩ ડિસેમ્બર, ૨૦૨૫. આરએસએસના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે જોધપુર કજરી સભાગૃહમાં માતૃશક્તિ સેમિનારનું આયોજન કર્યું હતું. મુખ્ય વક્તા આરએસએસ સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલે હતા, અને મુખ્ય ...

Read more