વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર
RSSના સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતના સૌરાષ્ટ્ર પ્રવાસની સ્મૃતિઓને જીવંત કરતી સ્મરણિકા પત્રીકાનું વિમોચન    •    સૌરાષ્ટ્રમાં પ્રેસ વાર્તામાં સંઘકાર્યની વૃદ્ધિ અંગે માહિતી : દેશમાં ૫,૮૨૦ નવી શાખાઓનો વધારો    •   

News

રક્ષાબંધને રાજકોટમાં સેવાનો અનોખો સંકલ્પ : ૧૫૧ પરિવારોના આંગણે પહોંચ્યું ‘હર ઘર તુલસી’ અભિયાન

રક્ષાબંધને રાજકોટમાં સેવાનો અનોખો સંકલ્પ : ૧૫૧ પરિવારોના આંગણે પહોંચ્યું ‘હર ઘર તુલસી’ અભિયાન

August 31, 2026 · Education

રક્ષાબંધન પર્વે ‘હર ઘર તુલસી’ સેવા અભિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતક સાપ્તાહિક મિલન, માધાપર નગર, મારુતિ વિસ્તાર, રાજકોટ દ્વારા રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે ‘હર ઘર તુલસી – સેવા સંપર્ક’ અભિયાન યોજાયું. આ સેવા અ...

Read more
યુદ્ધ, નફરત અને વિભાજન વચ્ચે વિશ્વ માટે એક મહાઘોષણા : “એક વિશ્વ, એક માનવતા”

યુદ્ધ, નફરત અને વિભાજન વચ્ચે વિશ્વ માટે એક મહાઘોષણા : “એક વિશ્વ, એક માનવતા”

August 31, 2026 · Politics

એક વિશ્વ : એક માનવતા શિખર સંમેલન ન્યૂ યોર્ક · ૨૯ ઓગસ્ટ ૨૦૨૬ કાર્ય આહ્વાન પાંચ સંકલ્પ. એક સંયુક્ત માનવ-પરિવાર. આજે આપણે માનવતા માટે વધુ એક અત્યંત નિર્ણાયક ક્ષણે એકત્રિત થયા છીએ. આપણે એવી પરંપરાઓમાંથી આવીએ છીએ જે ...

Read more
ન્યૂ યોર્કથી વિશ્વને ભારતનો સંદેશ : વિવિધતામાં એકતા જ માનવતાનું સાચું સત્ય — ડૉ. મોહન ભાગવતજી

ન્યૂ યોર્કથી વિશ્વને ભારતનો સંદેશ : વિવિધતામાં એકતા જ માનવતાનું સાચું સત્ય — ડૉ. મોહન ભાગવતજી

August 31, 2026 · Education

આપણે એકતામાં સંયોજિત છીએ. વિવિધતા એ નૈસર્ગિક છે અને એકતા સત્ય છે. ભિન્ન શરીરો હોવા છતાં, આપણે એકબીજાના છીએ. ૨૯ ઓગસ્ટના રોજ યુનાઇટેડ સ્ટેટ્સના ન્યૂ યોર્કમાં મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે અમેરિકન હિન્દુઝ ફોર એન્ગેજમેન્ટ ...

Read more
આપણી એકતા અને એકાત્મતા વિશ્વ બંધુતાના સંરક્ષણ અને સંવર્ધનનો આધાર છે : સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે જી

આપણી એકતા અને એકાત્મતા વિશ્વ બંધુતાના સંરક્ષણ અને સંવર્ધનનો આધાર છે : સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે જી

August 28, 2026 · Education

કાશી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, કાશી મધ્યના તિલક નગર ખાતે આયોજિત રક્ષાબંધન ઉત્સવને સંબોધતા સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે જીએ જણાવ્યું હતું કે, “આપણી એકતા અને એકાત્મતા વિશ્વ બંધુતાના સંરક્ષણ અને સંવર્ધનનો આધાર છે.” ...

Read more
વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ 2026નું મુંબઈમાં મહાઆયોજન : વૈશ્વિક હિન્દુ સમાજના સંગઠિત સંકલ્પને મળશે નવી દિશા

વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ 2026નું મુંબઈમાં મહાઆયોજન : વૈશ્વિક હિન્દુ સમાજના સંગઠિત સંકલ્પને મળશે નવી દિશા

August 22, 2026 · Education

18થી 20 ડિસેમ્બર દરમિયાન જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે WHC 2026; 60થી વધુ દેશોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ — ‘સમાનં વ્રતં સહ ચિત્તમ્’ રહેશે સંમેલનનો કેન્દ્રીય મંત્ર રાજકોટ, 22 ઑગસ્ટ 2026: વિશ્વભરના હિન્દુ સમાજના ...

Read more
વિશાખાપટ્ટણમમાં RSSની અખિલ ભારતીય સમન્વય બેઠક: 32 સંગઠનોના પ્રતિનિધિઓ કરશે રાષ્ટ્રજીવનના મહત્વના મુદ્દાઓ પર મંથન

વિશાખાપટ્ટણમમાં RSSની અખિલ ભારતીય સમન્વય બેઠક: 32 સંગઠનોના પ્રતિનિધિઓ કરશે રાષ્ટ્રજીવનના મહત્વના મુદ્દાઓ પર મંથન

August 18, 2026 · Education

વિશાખાપટ્ટણમ, 18 ઑગસ્ટ 2026 : વર્ષ 2026માં જુલાઈ સુધીમાં સવા લાખથી વધુ લોકોએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાવા માટે ઓનલાઈન નોંધણી કરાવી છે. ‘JOIN RSS’ના માધ્યમથી કરવામાં આવેલી નોંધણીમાં જુલાઈ 2025ની સરખામણીએ જુલાઈ 20...

Read more
‘સાચો દેશભક્ત કેવો હોય? RSSના સ્વયંસેવકને મળી લો’ : જયભાઈ થડેશ્વર

‘સાચો દેશભક્ત કેવો હોય? RSSના સ્વયંસેવકને મળી લો’ : જયભાઈ થડેશ્વર

August 15, 2026 · Education

કર્ણાવતીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંત કાર્યાલય ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી; ધ્વજવંદન અને ભારતમાતા પૂજન પ્રસંગે સ્વધર્મ, સ્વદેશી, સ્વરાજ્ય અને વૈચારિક સ્વતંત્રતાનો સંદેશ કર્ણાવતી સ્થિત રાષ્ટ્રીય સ્...

Read more
અખંડ ભારતની કલ્પના રાજકીય નહીં, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક એકતાનું પ્રતીક છે: ડૉ. જયંતિભાઈ ભાડેસિયા

અખંડ ભારતની કલ્પના રાજકીય નહીં, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક એકતાનું પ્રતીક છે: ડૉ. જયંતિભાઈ ભાડેસિયા

August 15, 2026 · Education

વિભાજનની વેદનામાંથી બોધપાઠ લઈ અખંડ ભારતના સંકલ્પને મજબૂત બનાવવો જરૂરી અંજાર, કચ્છ: સંસ્કાર સાધના ટ્રસ્ટ, અંજાર–કચ્છ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ, અંજાર ખાતે કાર્યક્રમનું આયોજન કરવ...

Read more
કોલકાતામાં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે RSSના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેએ તિરંગો ફરકાવ્યો; ભારતને ‘વિશ્વગુરુ’ બનાવવા આહ્વાન

કોલકાતામાં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે RSSના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેએ તિરંગો ફરકાવ્યો; ભારતને ‘વિશ્વગુરુ’ બનાવવા આહ્વાન

August 15, 2026 · Education

કોલકાતા: સ્વાતંત્ર્ય દિવસના પાવન અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરકાર્યવાહ શ્રી દત્તાત્રેય હોસબાલેએ કોલકાતા સ્થિત પ્રાંત મુખ્યાલય ‘કેશવ ભવન’ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. સવારે 7:30 કલાકે આયોજિત આ ગૌરવપૂર્ણ સમારોહ...

Read more
श्री राम जन्मभूमि : तपस्वी पीढ़ियों की पुण्यकथा

श्री राम जन्मभूमि : तपस्वी पीढ़ियों की पुण्यकथा

August 8, 2026 · Education

आचार्य मिथिलेशनन्दिनीशरण महन्त, श्री हनुमन्ननिवास अयोध्या अयोध्या चर्चा में है, सदा रहती आयी है। मानवेन्द्र महाराज मनु-निर्मिता यह नगरी कभी अप्रासंगिक नहीं होती। सन्दर्भ-प्रसंग कोई हो, पर अयोध्या उल्लेखनीय बनी रहती...

Read more