August 8, 2026 · Education
મુંબઈ, 6 ઑગસ્ટ 2026 : ‘ઇન્ડિયાઝ ઇન્ટરનેશનલ મૂવમેન્ટ ટુ યુનાઇટ નેશન્સ’ (I.I.M.U.N.)ના 15મા સ્થાપના દિવસના અવસરે આયોજિત વાર્ષિક કૉન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભ...
Read more
July 31, 2026 · Education
નાગપુર, તા. 31 જુલાઈ, 2026: ભારતીય ટપાલ વિભાગ, નાગપુર દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સ્થાપક પરમ પૂજનીય ડૉ. કેશવ બલિરામ હેડગેવારજીના ઐતિહાસિક નિવાસસ્થાન "ડૉ. હેડગેવાર નિવાસસ્થાન, નાગપુર" ને સમર્પિત વિશેષ કવર, માહિ...
Read more
July 20, 2026 · Education
નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના 100 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવત દેશભરની મહિલાઓ સાથે ‘માતૃત્વ’ વિષય પર સીધો સંવાદ કરશે. આ વિશેષ કાર્યક્રમ 24 જુલાઈએ નવી દિલ્હીમાં યોજાશે. તેનું આયોજન સ...
Read more
July 8, 2026 · Health
વેરાવળ, તા. ૦૭ જુલાઈ : અતિભારે વરસાદના કારણે ઉના તાલુકાના ગાંગડા, સનખડા, માણેકપર, પસવાળા અને ખત્રીવાડા સહિતના ગામોમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં અનાજ તથા જીવનજરૂરી ચીજવસ્તુઓને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ કપરી પરિસ્થિતિ...
Read more
July 6, 2026 · Politics
6 જુલાઈ: ભારતીય જનસંઘના સ્થાપક, પ્રખર શિક્ષણવિદ, રાષ્ટ્રચિંતક અને રાજકારણી ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની આજે જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં તેમને શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરવામાં આવી રહ્યું છે. ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ ...
Read more
July 6, 2026 · Education
ગુજરાતી બાળસાહિત્યને અવિસ્મરણીય પાત્રો અને સમૃદ્ધ સાહિત્યની અમૂલ્ય ભેટ આપનાર પ્રખર બાળસાહિત્યકાર જીવરામ જોષીની આજે જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં તેમનું સ્મરણ કરવામાં આવી રહ્યું છે. તા. ૬ જુલાઈ, ૧૯૨૫ના રોજ અમરેલી ...
Read more
July 5, 2026 · Education
નાગપુર, તા. ૫ જુલાઈ, ૨૦૨૬ નાગપુર ખાતે સમર્પણ વેલનેસ સેન્ટરના લોકાર્પણ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતજીએ માનસિક સ્વાસ્થ્ય, ભારતીય મનોવિજ્ઞાન અને પરિવારની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું. ...
Read more
July 5, 2026 · Education
આજે, અષાઢ સુદ દશમ (તા. ૫ જુલાઈ)ના પાવન દિવસે વિશ્વના અગ્રણી મહિલા સંગઠન 'રાષ્ટ્ર સેવિકા સમિતિ'ના સ્થાપિકા, મહાન દેશભક્ત અને વંદનીય મૌસીજી શ્રીમતી લક્ષ્મીબાઈ કેલકરની જન્મજયંતિ શ્રદ્ધા અને કૃતજ્ઞતાભાવ સાથે ઉજવાઈ રહી છે. ...
Read more
July 5, 2026 · Politics
વેરાવળ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત માધવ સ્મારક સમિતિના વેરાવળ નગર સેવા વિભાગ દ્વારા સતત વરસી રહેલા વરસાદને પગલે અસરગ્રસ્ત નીચાણવાળા વિસ્તારોમાં માનવસેવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. વરસાદને કારણે જ્યાં ભોજન...
Read more
July 3, 2026 · Politics
શ્રીરામ જન્મભૂમિ પર નિર્મિત ભવ્ય મંદિર પેઢીઓના સંઘર્ષ તેમજ કરોડો રામભક્તોના સમર્પણ, ત્યાગ અને બલિદાનના પરિણામે સમગ્ર હિંદુ સમાજ માટે શ્રદ્ધા, આસ્થા અને ભક્તિનું પવિત્ર કેન્દ્ર બન્યું છે. અયોધ્યાના શ્રી રામલલ્લા મંદિરમ...
Read more