વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર
RSSના સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતના સૌરાષ્ટ્ર પ્રવાસની સ્મૃતિઓને જીવંત કરતી સ્મરણિકા પત્રીકાનું વિમોચન    •    સૌરાષ્ટ્રમાં પ્રેસ વાર્તામાં સંઘકાર્યની વૃદ્ધિ અંગે માહિતી : દેશમાં ૫,૮૨૦ નવી શાખાઓનો વધારો    •   

News

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂ. સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતનો સૌરાષ્ટ્ર પ્રવાસ સંપન્ન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂ. સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતનો સૌરાષ્ટ્ર પ્રવાસ સંપન્ન

January 21, 2026 · Politics

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂ. સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતનો સૌરાષ્ટ્ર પ્રવાસ સંપન્ન સેવાભારતી ખાતે બે દિવસમાં યુવાઓ, પ્રમુખજનો સહિતના અગ્રણી લોકો સાથે સંવાદ કર્યો રાષ્ટ્રહિત માટે સૌને સાથે મળીને કામ કરવા સંઘના સરસંઘ...

Read more
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂ. સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતનું સૌરાષ્ટ્રમાં આગમન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂ. સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતનું સૌરાષ્ટ્રમાં આગમન

January 18, 2026 · Politics

૧૮. ૦૧.૨૦૨૬ સોમવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂ. સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતનું સૌરાષ્ટ્રમાં આગમન ૦૦૦૦૦ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષની અખિલ ભારતીય પ્રવાસ યોજના અંતર્ગત પ. પૂ. સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતનું આજે...

Read more
ભારતના સારા ભવિષ્ય માટે હિન્દુ સમાજ જવાબદાર છે - ડૉ. મોહન ભાગવતજી

ભારતના સારા ભવિષ્ય માટે હિન્દુ સમાજ જવાબદાર છે - ડૉ. મોહન ભાગવતજી

January 17, 2026 · Politics

ગંગાપુર, છત્રપતિ સંભાજીનગર (૧૬ જાન્યુઆરી, ૨૦૨૬). હિન્દુ ધર્મ, પરંપરા, સંસ્કૃતિ અને મૂલ્યોના રક્ષણ માટે, હિન્દુ પરિષદ સમિતિ, ગંગાપુર દ્વારા એક ભવ્ય "હિન્દુ પરિષદ"નું આયોજન કરવામાં આવ્યું. હિન્દુ પરિષદમાં, રાષ્ટ્રીય સ્વ...

Read more
તમે વિદેશ જઈને જ્ઞાન મેળવી શકો છો, પણ તેનો ઉપયોગ ભારત માટે કરો - ડૉ. મોહન ભાગવત જી

તમે વિદેશ જઈને જ્ઞાન મેળવી શકો છો, પણ તેનો ઉપયોગ ભારત માટે કરો - ડૉ. મોહન ભાગવત જી

January 17, 2026 · Education

છત્રપતિ સંભાજીનગર, 16 જાન્યુઆરી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત જી, છત્રપતિ સંભાજીનગરની બે દિવસની મુલાકાતે છે. તેમણે સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે આયોજિત "યુવા સંમેલન" માં યુવાનો સાથે વાતચીત ક...

Read more
ગુજરાતના પ્રવાસ દરમિયાન સ્વામી વિવેકાનંદજીને ધર્મ સંસદમાં ભાગ લેવા પ્રેરણા મળી!

ગુજરાતના પ્રવાસ દરમિયાન સ્વામી વિવેકાનંદજીને ધર્મ સંસદમાં ભાગ લેવા પ્રેરણા મળી!

January 12, 2026 · Politics

ગુજરાતના પ્રવાસ દરમિયાન સ્વામી વિવેકાનંદજીને ધર્મ સંસદમાં ભાગ લેવા પ્રેરણા મળી! સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ માત્ર સ્મરણદિન નથી, પરંતુ આત્મવિશ્વાસ, રાષ્ટ્રપ્રેમ અને માનવતાના પુનઃસંકલ્પનો દિવસ છે ૧૨ જાન્યુઆરી ૧૮૬૩...

Read more
“સંઘ અને ડૉ. સાહેબ સમાનાર્થી છે” – સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતજી

“સંઘ અને ડૉ. સાહેબ સમાનાર્થી છે” – સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતજી

January 11, 2026 · Politics

‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ – શતક’ ફિલ્મના ગીતોનું લોકાર્પણ નવી દિલ્હી | 11 જાન્યુઆરી, 2026 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક પ્રસંગે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં સરસંઘ...

Read more
માતા અંબા પ્રાગટ્ય દિવસ: શક્તિ, સંસ્કૃતિ અને ચેતનાનો શાશ્વત ઉત્સવ

માતા અંબા પ્રાગટ્ય દિવસ: શક્તિ, સંસ્કૃતિ અને ચેતનાનો શાશ્વત ઉત્સવ

January 3, 2026 · Politics

માતા અંબા પ્રાગટ્ય દિવસ: શક્તિ, સંસ્કૃતિ અને ચેતનાનો શાશ્વત ઉત્સવ सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके। शरण्ये त्र्यम्बके गौरि नारायणि नमोऽस्तुते॥ ભારતીય સંસ્કૃતિમાં શક્તિની ઉપાસનાનું કેન્દ્રસ્થાન ધરાવતી માતા અંબા...

Read more
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષે મોરબીમાં તબીબોનું વિશેષ સંમેલન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષે મોરબીમાં તબીબોનું વિશેષ સંમેલન

January 3, 2026 · Health

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે ઇન્ડિયન મેડિકલ એશોશીયેશન મોરબી બ્રાંચ અને નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇજેશન મોરબી યુનીટ દ્વારા તબીબો માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્...

Read more
ABVPના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. અશોકરાવ મોડકજીનું અવસાન

ABVPના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. અશોકરાવ મોડકજીનું અવસાન

January 3, 2026 · Politics

અત્યંત દુઃખદ સમાચાર ગુરુ ઘાસીદાસ યુનિવર્સિટીના કુલપતિ અને ABVPના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ, માનનીય ડૉ. અશોકરાવ મોડકજી હવે નથી રહ્યા. તેમણે ગઈકાલે, 2 જાન્યુઆરી, 2026 ના રોજ રાત્રે 9:12 વાગ્યે મુંબઈની હીરાનંદાની હોસ...

Read more
પ. પૂ. સરસંઘચાલક મા. શ્રી મોહનજી ભાગવત દિનાંક ૧૯ અને ૨૦ જાન્યુઆરી ૨૦૨૬ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રવાસ પર આવશે

પ. પૂ. સરસંઘચાલક મા. શ્રી મોહનજી ભાગવત દિનાંક ૧૯ અને ૨૦ જાન્યુઆરી ૨૦૨૬ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રવાસ પર આવશે

January 3, 2026 · Politics

પ. પૂ. સરસંઘચાલક મા. શ્રી મોહનજી ભાગવત દિનાંક ૧૯ અને ૨૦ જાન્યુઆરી ૨૦૨૬ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રવાસ પર આવશે રાજકોટ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષની અખિલ ભારતીય પ્રવાસ યોજના અંતર્ગત પ. પૂ. સરસંઘચાલક મા. શ્રી મોહનજી...

Read more