March 25, 2026 · Education
• "નિબંધ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓમાં વાંચન સંસ્કારના બીજ રોપવા માટેનો અભિનવ પ્રયોગ છે" - અધ્યક્ષ: ડૉ. નરેન્દ્રભાઈ દવે • "વાંચન દ્વારા લોકોમાં જ્ઞાનનું વિસ્તરણ થાય છે અને સમાજ જીવનના મૂલ્યમાં આમૂલ પરિવર્તન આવે છે." -...
Read more
March 25, 2026 · Education
‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ પુસ્તકનું પુણેમાં વિમોચન પુણે : હિંદુ સમાજની ખામીઓના સર્વાંગી ઉકેલ તરીકે ડૉ. હેડગેવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી હતી. સંઘ મોટા સામાજિક પરિવર્તન માટે કાર્યરત હોવા છતાં તેની પ્રક્રિ...
Read more
March 20, 2026 · Education
વિકસિત ભારત શિક્ષા અધિષ્ઠાન બિલ–2025 પર રાજકોટમાં રાષ્ટ્રીય શૈક્ષણિક કોલોક્વિયમ સૌરાષ્ટના તમામ કુલપતિશ્રી અને અનેક તજજ્ઞો ને એક પ્લેટફોર્મ પર લાવી પોલિસી મેકિંગ અંગે કરાયું મંથન ઉચ્ચ શિક્ષણમાં ગવર્નન્સ, ગુણવત્તા અને ...
Read more
March 19, 2026 · Education
વર્ષ પ્રતિપદા – હિંદુ નવવર્ષનું પવિત્ર પ્રારંભબિંદુ ચૈત્ર શુક્લ પ્રતિપદા, ભારતીય સંસ્કૃતિમાં નવચેતનાનું, નવઉર્જાનું અને નવસંકલ્પનું પ્રતીક માનવામાં આવે છે। ‘પ્રતિપદા’ શબ્દમાં ‘પ્રતિ’ એટલે સામેથી અને ‘પદા’ એટલે પગલું—અ...
Read more
March 19, 2026 · Education
ડૉ. કેશવ બલિરામ હેડગેવાર જયંતિ ચૈત્ર શુક્લ પ્રતિપદા, રાષ્ટ્રચેતનાના પ્રભાત સમાન પવિત્ર તિથિ પર જન્મેલા ડૉ. કેશવ બલિરામ હેડગેવાર માત્ર એક વ્યક્તિ નહોતા, પરંતુ રાષ્ટ્રભાવના, સંસ્કૃતિપ્રેમ અને સંગઠનશક્તિના જીવંત પ્રતીક હ...
Read more
March 16, 2026 · Education
રાષ્ટ્ર સેવિકા સમિતિની વરિષ્ઠ પ્રચારિકા શ્રી રેખા રાજે જીનું નિધન 27 જૂન 1951 – 15 માર્ચ 2026 રાષ્ટ્ર સેવિકા સમિતિની વરિષ્ઠ પ્રચારિકા શ્રી રેખા રાજે જીના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. તેમણે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્ર,...
Read more
March 15, 2026 · Education
સંત શિરોમણી શ્રી રોહિદાસજીની ૬૫૦મી જન્મજયંતી વર્ષનો પ્રારંભ: સરસઈ (જૂનાગઢ) ખાતે ભવ્ય આયોજન ૧ ફેબ્રુઆરી ૨૦૨૬, મહા પૂનમ, રવિવારના દિવસે સંત શિરોમણી શ્રી રોહિદાસજીની જન્મજયંતીનું ૬૫૦મું વર્ષ શરૂ થયું. તેમની ૧૨૫ વર્ષની આ...
Read more
March 15, 2026 · Education
પ્રેસ યાદી સંઘના વિસ્તારનો અર્થ છે રાષ્ટ્રીય વિચારનો વિસ્તાર - દત્તાત્રેય હોસબાલે જી, સરકાર્યવાહ દેશના નાગરિકોનું સંસ્થાનવાદી (Colonial) માનસિકતામાંથી મુક્ત થવું આવશ્યક; ભારતીય વિમર્શ એ સમગ્ર વિશ્વના કલ્યાણનો વિચાર છ...
Read more
March 12, 2026 · Education
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની સૌથી મહત્વપૂર્ણ નિર્ણય લેતી બેઠક અખિલ ભારતીય પ્રતિનિધી સભા 13 થી 15 માર્ચ દરમિયાન સમાલખા સ્થિત માધવ સૃષ્ટિ પરિસરમાં યોજાશે. ત્રણ દિવસ ચાલનારી આ બેઠકમાં દેશભરમાંથી સંઘ તથા સંઘ પ્રેરિત સંસ્થ...
Read more
March 8, 2026 · Education
સારા સંસ્કારોથી જ ધર્મ અને સમાજનું રક્ષણ શક્ય બનશે: સ્વામી શ્વેતદર્શનજી આજના સમયમાં હિંદુઓએ સંગઠિત થવાની અત્યંત જરૂર છે: સ્વામી મેઘજાનંદજી સંયુક્ત કુટુંબ વ્યવસ્થા ટકાવવા સપ્તાહમાં એક વાર સાથે સત્સંગ, સાથે ભોજન કર...
Read more