વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર
RSSના સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતના સૌરાષ્ટ્ર પ્રવાસની સ્મૃતિઓને જીવંત કરતી સ્મરણિકા પત્રીકાનું વિમોચન    •    સૌરાષ્ટ્રમાં પ્રેસ વાર્તામાં સંઘકાર્યની વૃદ્ધિ અંગે માહિતી : દેશમાં ૫,૮૨૦ નવી શાખાઓનો વધારો    •   

News

સંત શિરોમણી શ્રી રોહિદાસજીની 650મી જન્મજયંતી: સરસઈ ધામમાં ભવ્ય ઉજવણી

સંત શિરોમણી શ્રી રોહિદાસજીની 650મી જન્મજયંતી: સરસઈ ધામમાં ભવ્ય ઉજવણી

March 15, 2026 · Education

સંત શિરોમણી શ્રી રોહિદાસજીની ૬૫૦મી જન્મજયંતી વર્ષનો પ્રારંભ: સરસઈ (જૂનાગઢ) ખાતે ભવ્ય આયોજન ૧ ફેબ્રુઆરી ૨૦૨૬, મહા પૂનમ, રવિવારના દિવસે સંત શિરોમણી શ્રી રોહિદાસજીની જન્મજયંતીનું ૬૫૦મું વર્ષ શરૂ થયું. તેમની ૧૨૫ વર્ષની આ...

Read more
સંઘના વિસ્તારનો અર્થ છે રાષ્ટ્રીય વિચારનો વિસ્તાર - દત્તાત્રેય હોસબાલે જી, સરકાર્યવાહ

સંઘના વિસ્તારનો અર્થ છે રાષ્ટ્રીય વિચારનો વિસ્તાર - દત્તાત્રેય હોસબાલે જી, સરકાર્યવાહ

March 15, 2026 · Education

પ્રેસ યાદી સંઘના વિસ્તારનો અર્થ છે રાષ્ટ્રીય વિચારનો વિસ્તાર - દત્તાત્રેય હોસબાલે જી, સરકાર્યવાહ દેશના નાગરિકોનું સંસ્થાનવાદી (Colonial) માનસિકતામાંથી મુક્ત થવું આવશ્યક; ભારતીય વિમર્શ એ સમગ્ર વિશ્વના કલ્યાણનો વિચાર છ...

Read more
હરિયાણાના સમાલખામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક ૧૩ થી ૧૫  માર્ચ યોજશે

હરિયાણાના સમાલખામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક ૧૩ થી ૧૫ માર્ચ યોજશે

March 12, 2026 · Education

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની સૌથી મહત્વપૂર્ણ નિર્ણય લેતી બેઠક અખિલ ભારતીય પ્રતિનિધી સભા 13 થી 15 માર્ચ દરમિયાન સમાલખા સ્થિત માધવ સૃષ્ટિ પરિસરમાં યોજાશે. ત્રણ દિવસ ચાલનારી આ બેઠકમાં દેશભરમાંથી સંઘ તથા સંઘ પ્રેરિત સંસ્થ...

Read more
રાજકોટના જૂના એરપોર્ટ રોડ વિસ્તારમાં હિંદુ સંમેલન ઉત્સાહભેર યોજાયું

રાજકોટના જૂના એરપોર્ટ રોડ વિસ્તારમાં હિંદુ સંમેલન ઉત્સાહભેર યોજાયું

March 8, 2026 · Education

સારા સંસ્કારોથી જ ધર્મ અને સમાજનું રક્ષણ શક્ય બનશે: સ્વામી શ્વેતદર્શનજી આજના સમયમાં હિંદુઓએ સંગઠિત થવાની અત્યંત જરૂર છે: સ્વામી મેઘજાનંદજી સંયુક્ત કુટુંબ વ્યવસ્થા ટકાવવા સપ્તાહમાં એક વાર સાથે સત્સંગ, સાથે ભોજન કર...

Read more
સંઘ સમાજથી અલગ સંગઠન નથી, પરંતુ તે સમાજનું જ એક સંગઠિત સ્વરૂપ છે - ડૉ. મોહન ભાગવત જી

સંઘ સમાજથી અલગ સંગઠન નથી, પરંતુ તે સમાજનું જ એક સંગઠિત સ્વરૂપ છે - ડૉ. મોહન ભાગવત જી

February 26, 2026 · Education

પઠાણકોટ, 25 ફેબ્રુઆરી, 2026. પઠાણકોટની મુલાકાત દરમિયાન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત જી એ કિરણ ઓડિટોરિયમ ખાતે નિવૃત્ત કમિશન્ડ લશ્કરી અધિકારીઓ સાથે એક ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયક સંવાદમાં ભાગ...

Read more
લાલપુર મંડલ દ્વારા ભવ્ય ‘હિન્દુ સંમેલન’  સંપન્ન

લાલપુર મંડલ દ્વારા ભવ્ય ‘હિન્દુ સંમેલન’ સંપન્ન

February 26, 2026 · Education

લાલપુર મંડલ દ્વારા ભવ્ય ‘હિન્દુ સંમેલન’ સંપન્ન: લાલપુર: તાજેતરમાં લાલપુર મંડલ દ્વારા એક વિરાટ અને પ્રભાવી હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ‘વાતો નહીં પણ વ્યવહાર’ના મંત્ર સાથે સામાજિક સમરસતાના જીવ...

Read more
રાજકોટ મહાનગરમાં વર્ધમાન નગરની કેવડાવાડી વસ્તીમાં વસુંધરા હિન્દુ સંમેલન સમિતિ દ્વારા હિન્દુ સંમેલન ભવ્ય રીતે યોજાયું

રાજકોટ મહાનગરમાં વર્ધમાન નગરની કેવડાવાડી વસ્તીમાં વસુંધરા હિન્દુ સંમેલન સમિતિ દ્વારા હિન્દુ સંમેલન ભવ્ય રીતે યોજાયું

February 17, 2026 · Education

રાજકોટ મહાનગરમાં વર્ધમાન નગરની કેવડાવાડી વસ્તીમાં વસુંધરા હિન્દુ સંમેલન સમિતિ દ્વારા હિન્દુ સંમેલન ભવ્ય રીતે યોજાયું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિતે રાજકોટના વર્ધમાન વિસ્તારના વર્ધમાન નગરની કેવડાવાડી વસ્...

Read more
કુટુંબનો સાથ ના મળત તો ‘સંઘ’ ઊભો થઈ શક્યો ના હોત – ડૉ. મોહન ભાગવતજી

કુટુંબનો સાથ ના મળત તો ‘સંઘ’ ઊભો થઈ શક્યો ના હોત – ડૉ. મોહન ભાગવતજી

February 17, 2026 · Education

ગોરખપુર, ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૬. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ગોરખપુર વિભાગે સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે બાબા ગંભીરનાથ ઓડિટોરિયમ ખાતે કુટુમ્બ સ્નેહ મિલન (પારિવારિક બંધન)નું આયોજન કર્યું હતું. ગોરખપુર મેટ્રોપોલિટન, ચૌરી ચૌરા...

Read more
વિવિધ સંગઠનોના સ્થાપક અને સંઘના દ્વિતીય સરસંઘચાલક માધવરાવ ગોલવલકર “ગુરુજી”નો આજે જન્મદિવસ

વિવિધ સંગઠનોના સ્થાપક અને સંઘના દ્વિતીય સરસંઘચાલક માધવરાવ ગોલવલકર “ગુરુજી”નો આજે જન્મદિવસ

February 13, 2026 · Education

વિવિધ સંગઠનોના સ્થાપક અને સંઘના દ્વિતીય સરસંઘચાલક માધવરાવ ગોલવલકર “ગુરુજી”નો આજે જન્મદિવસ માધવરાવ સદાશિવ ગોલવલકરજી, જેમને ગુરુજી તરીકે ઓળખવામાં આવે છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક હતા. ગુરુજી માત્ર એક ...

Read more
સંઘ સમાજ નિર્માણનું કાર્ય કરે છે, સત્તા કે પ્રસિદ્ધિ માટે નહીં: ડૉ. મોહન ભાગવતજી

સંઘ સમાજ નિર્માણનું કાર્ય કરે છે, સત્તા કે પ્રસિદ્ધિ માટે નહીં: ડૉ. મોહન ભાગવતજી

February 9, 2026 · Politics

મન માં 2047માં દેશ વિભાજનનો ભય નહીં, અખંડ ભારતનો સંકલ્પ મજબૂત બનાવો: ડૉ. મોહન ભાગવતજી ... સમાજ સંગઠિત અને ગુણવાન બનશે, ત્યારે જ દેશમાં પરિવર્તન આવશે – ડૉ. મોહન ભાગવતજી ... સરસંઘચાલકજીએ સ્પષ્ટ કર્યું કે ભારતનો સ્વભાવ ...

Read more