વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર
RSSના સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતના સૌરાષ્ટ્ર પ્રવાસની સ્મૃતિઓને જીવંત કરતી સ્મરણિકા પત્રીકાનું વિમોચન    •    સૌરાષ્ટ્રમાં પ્રેસ વાર્તામાં સંઘકાર્યની વૃદ્ધિ અંગે માહિતી : દેશમાં ૫,૮૨૦ નવી શાખાઓનો વધારો    •   

News

કન્ટેન્ટ ક્રિએટરો સમાજમાં સર્જનાત્મકતાની શક્તિ દ્વારા નવી વિચારધારા અને સકારાત્મક સંદેશો સમાજ સુધી પહોંચાડે છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

કન્ટેન્ટ ક્રિએટરો સમાજમાં સર્જનાત્મકતાની શક્તિ દ્વારા નવી વિચારધારા અને સકારાત્મક સંદેશો સમાજ સુધી પહોંચાડે છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

April 7, 2026 · Entertainment

કન્ટેન્ટ ક્રિએટરો સમાજમાં સર્જનાત્મકતાની શક્તિ દ્વારા નવી વિચારધારા અને સકારાત્મક સંદેશો સમાજ સુધી પહોંચાડે છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કન્ટેન્ટ ક્રિએટરો ‘વન મેન આર્મી’ સમાન : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ...

Read more
ભારત માટે “ટેકનોલોજી, સુરક્ષા અને આત્મનિર્ભરતા”ના પ્રતિક એટલે INS અરિદમન અને યુદ્ધજહાજ INS તારાગિરી

ભારત માટે “ટેકનોલોજી, સુરક્ષા અને આત્મનિર્ભરતા”ના પ્રતિક એટલે INS અરિદમન અને યુદ્ધજહાજ INS તારાગિરી

April 7, 2026 · Technology

ભારત માટે “ટેકનોલોજી, સુરક્ષા અને આત્મનિર્ભરતા”ના પ્રતિક એટલે INS અરિદમન અને યુદ્ધજહાજ INS તારાગિરી ભારતની સમુદ્રી સુરક્ષા અને રણનીતિક શક્તિમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર વધારો થયો છે, અને તેમાં INS અરિદમન અને ય...

Read more
રાજકોટમાં ભારતિય શિક્ષણ મંડલ દ્વારા વિશિષ્ટ જન સંગોષ્ઠી યોજાઈ

રાજકોટમાં ભારતિય શિક્ષણ મંડલ દ્વારા વિશિષ્ટ જન સંગોષ્ઠી યોજાઈ

March 26, 2026 · Business

રાજકોટમાં ભારતિય શિક્ષણ મંડલ દ્વારા વિશિષ્ટ જન સંગોષ્ઠી યોજાઈ અખિલ ભારતીય સંગઠન મંત્રી શંકરાનંદજીની ખાસ ઉપસ્થિતિમાં વિવિધ ક્ષેત્રોના સાથે ઉદ્યોગકારોની મહત્વપૂર્ણ ભૂમિકા તેમજ ભારતની અંતર્નિહિત ક્ષમતાઓ વગેરે મુદ્દાઓ પ...

Read more
ભારતીય શિક્ષણ મંડળ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા યુવાસંવાદ કાર્યક્રમ યોજાયો

ભારતીય શિક્ષણ મંડળ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા યુવાસંવાદ કાર્યક્રમ યોજાયો

March 26, 2026 · Education

અખિલ ભારતીય સંગઠન મંત્રી શંકરાનંદજીએ આજની યુવા પેઢીને આપ્યુ માર્ગદર્શન:યુવાનોએ વિવિધ વિષયો પર નિઃસંકોચ રીતે પ્રશ્નો પૂછ્યા અને વિચારો રજૂ કર્યા હતા અખિલ ભારતીય સંગઠન મંત્રી શંકરાનંદજીની ઉપસ્થિતિમાં નું આયોજન કરવામ...

Read more
ગ્રંથાલય ભારતી દ્વારા યોજાયેલ નિબંધ સ્પર્ધાના વિજેતાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો

ગ્રંથાલય ભારતી દ્વારા યોજાયેલ નિબંધ સ્પર્ધાના વિજેતાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો

March 25, 2026 · Education

• "નિબંધ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓમાં વાંચન સંસ્કારના બીજ રોપવા માટેનો અભિનવ પ્રયોગ છે" - અધ્યક્ષ: ડૉ. નરેન્દ્રભાઈ દવે • "વાંચન દ્વારા લોકોમાં જ્ઞાનનું વિસ્તરણ થાય છે અને સમાજ જીવનના મૂલ્યમાં આમૂલ પરિવર્તન આવે છે." -...

Read more
જનસામાન્ય દ્વારા પરિવર્તનની પ્રક્રિયા એટલે ‘સંઘ’ : સુનીલ જી આંબેકર

જનસામાન્ય દ્વારા પરિવર્તનની પ્રક્રિયા એટલે ‘સંઘ’ : સુનીલ જી આંબેકર

March 25, 2026 · Education

‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ પુસ્તકનું પુણેમાં વિમોચન પુણે : હિંદુ સમાજની ખામીઓના સર્વાંગી ઉકેલ તરીકે ડૉ. હેડગેવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી હતી. સંઘ મોટા સામાજિક પરિવર્તન માટે કાર્યરત હોવા છતાં તેની પ્રક્રિ...

Read more
ભારતીય શિક્ષણ મંડળ દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે નીતિ નિર્ધારણ માટે અનોખી પહેલ

ભારતીય શિક્ષણ મંડળ દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે નીતિ નિર્ધારણ માટે અનોખી પહેલ

March 20, 2026 · Education

વિકસિત ભારત શિક્ષા અધિષ્ઠાન બિલ–2025 પર રાજકોટમાં રાષ્ટ્રીય શૈક્ષણિક કોલોક્વિયમ સૌરાષ્ટના તમામ કુલપતિશ્રી અને અનેક તજજ્ઞો ને એક પ્લેટફોર્મ પર લાવી પોલિસી મેકિંગ અંગે કરાયું મંથન ઉચ્ચ શિક્ષણમાં ગવર્નન્સ, ગુણવત્તા અને ...

Read more
વર્ષ પ્રતિપદા: બ્રહ્માંડના ગતિચક્રમાં માનવજીવનનો નવો આરંભ

વર્ષ પ્રતિપદા: બ્રહ્માંડના ગતિચક્રમાં માનવજીવનનો નવો આરંભ

March 19, 2026 · Education

વર્ષ પ્રતિપદા – હિંદુ નવવર્ષનું પવિત્ર પ્રારંભબિંદુ ચૈત્ર શુક્લ પ્રતિપદા, ભારતીય સંસ્કૃતિમાં નવચેતનાનું, નવઉર્જાનું અને નવસંકલ્પનું પ્રતીક માનવામાં આવે છે। ‘પ્રતિપદા’ શબ્દમાં ‘પ્રતિ’ એટલે સામેથી અને ‘પદા’ એટલે પગલું—અ...

Read more
ડૉ. કેશવ બલિરામ હેડગેવાર જયંતિ: રાષ્ટ્રચેતનાના પ્રખર પ્રણેતાને ભાવભીની વંદના

ડૉ. કેશવ બલિરામ હેડગેવાર જયંતિ: રાષ્ટ્રચેતનાના પ્રખર પ્રણેતાને ભાવભીની વંદના

March 19, 2026 · Education

ડૉ. કેશવ બલિરામ હેડગેવાર જયંતિ ચૈત્ર શુક્લ પ્રતિપદા, રાષ્ટ્રચેતનાના પ્રભાત સમાન પવિત્ર તિથિ પર જન્મેલા ડૉ. કેશવ બલિરામ હેડગેવાર માત્ર એક વ્યક્તિ નહોતા, પરંતુ રાષ્ટ્રભાવના, સંસ્કૃતિપ્રેમ અને સંગઠનશક્તિના જીવંત પ્રતીક હ...

Read more
રાષ્ટ્ર સેવિકા સમિતિની વરિષ્ઠ પ્રચારિકા શ્રી રેખા રાજે જીનું નિધન

રાષ્ટ્ર સેવિકા સમિતિની વરિષ્ઠ પ્રચારિકા શ્રી રેખા રાજે જીનું નિધન

March 16, 2026 · Education

રાષ્ટ્ર સેવિકા સમિતિની વરિષ્ઠ પ્રચારિકા શ્રી રેખા રાજે જીનું નિધન 27 જૂન 1951 – 15 માર્ચ 2026 રાષ્ટ્ર સેવિકા સમિતિની વરિષ્ઠ પ્રચારિકા શ્રી રેખા રાજે જીના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. તેમણે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્ર,...

Read more