વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર
RSSના સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતના સૌરાષ્ટ્ર પ્રવાસની સ્મૃતિઓને જીવંત કરતી સ્મરણિકા પત્રીકાનું વિમોચન    •    સૌરાષ્ટ્રમાં પ્રેસ વાર્તામાં સંઘકાર્યની વૃદ્ધિ અંગે માહિતી : દેશમાં ૫,૮૨૦ નવી શાખાઓનો વધારો    •   

News

માધવ સ્મારક સમિતિનું સેવાયજ્ઞ : પૂરગ્રસ્ત ૫૭૦થી વધુ પરિવારો સુધી ફૂડ પેકેટ અને અનાજ કીટ પહોંચાડાઈ

માધવ સ્મારક સમિતિનું સેવાયજ્ઞ : પૂરગ્રસ્ત ૫૭૦થી વધુ પરિવારો સુધી ફૂડ પેકેટ અને અનાજ કીટ પહોંચાડાઈ

July 8, 2026 · Health

વેરાવળ, તા. ૦૭ જુલાઈ : અતિભારે વરસાદના કારણે ઉના તાલુકાના ગાંગડા, સનખડા, માણેકપર, પસવાળા અને ખત્રીવાડા સહિતના ગામોમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં અનાજ તથા જીવનજરૂરી ચીજવસ્તુઓને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ કપરી પરિસ્થિતિ...

Read more
ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની આજે જન્મજયંતિ

ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની આજે જન્મજયંતિ

July 6, 2026 · Politics

6 જુલાઈ: ભારતીય જનસંઘના સ્થાપક, પ્રખર શિક્ષણવિદ, રાષ્ટ્રચિંતક અને રાજકારણી ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની આજે જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં તેમને શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરવામાં આવી રહ્યું છે. ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ ...

Read more
ગુજરાતી બાળસાહિત્યના ભીષ્મ પિતામહ જીવરામ જોષીની આજે જન્મજયંતિ

ગુજરાતી બાળસાહિત્યના ભીષ્મ પિતામહ જીવરામ જોષીની આજે જન્મજયંતિ

July 6, 2026 · Education

ગુજરાતી બાળસાહિત્યને અવિસ્મરણીય પાત્રો અને સમૃદ્ધ સાહિત્યની અમૂલ્ય ભેટ આપનાર પ્રખર બાળસાહિત્યકાર જીવરામ જોષીની આજે જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં તેમનું સ્મરણ કરવામાં આવી રહ્યું છે. તા. ૬ જુલાઈ, ૧૯૨૫ના રોજ અમરેલી ...

Read more
નવી પેઢીમાં જીવનના પડકારોનો સામનો કરી શકે તેવું મન વિકસાવવું જરૂરી – ડૉ. મોહન ભાગવતજી

નવી પેઢીમાં જીવનના પડકારોનો સામનો કરી શકે તેવું મન વિકસાવવું જરૂરી – ડૉ. મોહન ભાગવતજી

July 5, 2026 · Education

નાગપુર, તા. ૫ જુલાઈ, ૨૦૨૬ નાગપુર ખાતે સમર્પણ વેલનેસ સેન્ટરના લોકાર્પણ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતજીએ માનસિક સ્વાસ્થ્ય, ભારતીય મનોવિજ્ઞાન અને પરિવારની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું. ...

Read more
રાષ્ટ્ર સેવિકા સમિતિના સ્થાપિકા વંદનીય મૌસીજી શ્રીમતી લક્ષ્મીબાઈ કેલકરની જન્મજયંતિ નિમિત્તે ભાવાંજલિ

રાષ્ટ્ર સેવિકા સમિતિના સ્થાપિકા વંદનીય મૌસીજી શ્રીમતી લક્ષ્મીબાઈ કેલકરની જન્મજયંતિ નિમિત્તે ભાવાંજલિ

July 5, 2026 · Education

આજે, અષાઢ સુદ દશમ (તા. ૫ જુલાઈ)ના પાવન દિવસે વિશ્વના અગ્રણી મહિલા સંગઠન 'રાષ્ટ્ર સેવિકા સમિતિ'ના સ્થાપિકા, મહાન દેશભક્ત અને વંદનીય મૌસીજી શ્રીમતી લક્ષ્મીબાઈ કેલકરની જન્મજયંતિ શ્રદ્ધા અને કૃતજ્ઞતાભાવ સાથે ઉજવાઈ રહી છે. ...

Read more
માધવ સ્મારક સમિતિ દ્વારા વેરાવળની સેવા વસ્તીમાં ભોજન વિતરણ

માધવ સ્મારક સમિતિ દ્વારા વેરાવળની સેવા વસ્તીમાં ભોજન વિતરણ

July 5, 2026 · Politics

વેરાવળ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત માધવ સ્મારક સમિતિના વેરાવળ નગર સેવા વિભાગ દ્વારા સતત વરસી રહેલા વરસાદને પગલે અસરગ્રસ્ત નીચાણવાળા વિસ્તારોમાં માનવસેવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. વરસાદને કારણે જ્યાં ભોજન...

Read more
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેયજી હોસબોલે દ્વારા જાહેર કરાયેલ નિવેદન (નવી દિલ્હી, ૩ જુલાઈ, ૨૦૨૬)

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેયજી હોસબોલે દ્વારા જાહેર કરાયેલ નિવેદન (નવી દિલ્હી, ૩ જુલાઈ, ૨૦૨૬)

July 3, 2026 · Politics

શ્રીરામ જન્મભૂમિ પર નિર્મિત ભવ્ય મંદિર પેઢીઓના સંઘર્ષ તેમજ કરોડો રામભક્તોના સમર્પણ, ત્યાગ અને બલિદાનના પરિણામે સમગ્ર હિંદુ સમાજ માટે શ્રદ્ધા, આસ્થા અને ભક્તિનું પવિત્ર કેન્દ્ર બન્યું છે. અયોધ્યાના શ્રી રામલલ્લા મંદિરમ...

Read more
ભારતને સ્વચ્છ ઊર્જા ક્ષેત્રમાં અભૂતપૂર્વ સફળતા

ભારતને સ્વચ્છ ઊર્જા ક્ષેત્રમાં અભૂતપૂર્વ સફળતા

July 1, 2026 · Technology

ભારતે સ્વચ્છ ઊર્જા અને અદ્યતન પરમાણુ ટેકનોલોજીના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ઉપલબ્ધિ હાંસલ કરી છે, જેને દેશના ઊર્જા ભવિષ્ય માટે એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. પરમાણુ રિએક્ટરમાંથી ઉત્પન્ન થતી ઉષ્માનો ...

Read more
પૂજ્ય રવિશંકર મહારાજ: સમાજ સેવાના યુગપુરુષ

પૂજ્ય રવિશંકર મહારાજ: સમાજ સેવાના યુગપુરુષ

July 1, 2026 · Education

પૂજ્ય રવિશંકર મહારાજ (૨૫ ફેબ્રુઆરી ૧૮૮૪ – ૧ જુલાઈ ૧૯૮૪) ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ અને ગુજરાતના ગ્રામ્ય વિકાસના ઇતિહાસમાં એક અદ્વિતીય નામ છે. તેઓ માત્ર સ્વાતંત્ર્ય સેનાની નહિં, પરંતુ ગાંધીવાદી વિચારધારાના સચ્ચા અનુયાયી અ...

Read more
ભારતની જ્ઞાન પરંપરાનો ઉદ્દેશ્ય કોઈના પર પ્રભુત્વ સ્થાપિત કરવાનો નથી - ડૉ. મોહન ભાગવતજી

ભારતની જ્ઞાન પરંપરાનો ઉદ્દેશ્ય કોઈના પર પ્રભુત્વ સ્થાપિત કરવાનો નથી - ડૉ. મોહન ભાગવતજી

June 29, 2026 · Education

ભારતીય શિક્ષણ મંડળની અખિલ ભારતીય પ્રાંત ટોળી બેઠકમાં નવી વેબસાઇટનું લોકાર્પણ તથા ‘વિવિભા’ પુસ્તકનું વિમોચન બેંગલુરુ, 28 જૂન, 2026: ભારતીય શિક્ષણ મંડળની ત્રણ દિવસીય અખિલ ભારતીય પ્રાંત ટોળી બેઠકનું સમાપન આર્ટ ઓફ લિવિંગ ...

Read more