વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર
આપણા ભવિષ્યનો આપણી આદતો સાથે અતૂટ સંબંધ છે    •    ‘વીકીપીડિયા નહીં, સંઘ-સાહિત્ય વાંચો’ – સંઘ અંગે પૂ. ડૉ. મોહનજી ભાગવતજીનો સંદેશ    •   

News

સંઘ સમાજથી અલગ સંગઠન નથી, પરંતુ તે સમાજનું જ એક સંગઠિત સ્વરૂપ છે - ડૉ. મોહન ભાગવત જી

સંઘ સમાજથી અલગ સંગઠન નથી, પરંતુ તે સમાજનું જ એક સંગઠિત સ્વરૂપ છે - ડૉ. મોહન ભાગવત જી

February 26, 2026 · Education

પઠાણકોટ, 25 ફેબ્રુઆરી, 2026. પઠાણકોટની મુલાકાત દરમિયાન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત જી એ કિરણ ઓડિટોરિયમ ખાતે નિવૃત્ત કમિશન્ડ લશ્કરી અધિકારીઓ સાથે એક ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયક સંવાદમાં ભાગ...

Read more
લાલપુર મંડલ દ્વારા ભવ્ય ‘હિન્દુ સંમેલન’  સંપન્ન

લાલપુર મંડલ દ્વારા ભવ્ય ‘હિન્દુ સંમેલન’ સંપન્ન

February 26, 2026 · Education

લાલપુર મંડલ દ્વારા ભવ્ય ‘હિન્દુ સંમેલન’ સંપન્ન: લાલપુર: તાજેતરમાં લાલપુર મંડલ દ્વારા એક વિરાટ અને પ્રભાવી હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ‘વાતો નહીં પણ વ્યવહાર’ના મંત્ર સાથે સામાજિક સમરસતાના જીવ...

Read more
રાજકોટ મહાનગરમાં વર્ધમાન નગરની કેવડાવાડી વસ્તીમાં વસુંધરા હિન્દુ સંમેલન સમિતિ દ્વારા હિન્દુ સંમેલન ભવ્ય રીતે યોજાયું

રાજકોટ મહાનગરમાં વર્ધમાન નગરની કેવડાવાડી વસ્તીમાં વસુંધરા હિન્દુ સંમેલન સમિતિ દ્વારા હિન્દુ સંમેલન ભવ્ય રીતે યોજાયું

February 17, 2026 · Education

રાજકોટ મહાનગરમાં વર્ધમાન નગરની કેવડાવાડી વસ્તીમાં વસુંધરા હિન્દુ સંમેલન સમિતિ દ્વારા હિન્દુ સંમેલન ભવ્ય રીતે યોજાયું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિતે રાજકોટના વર્ધમાન વિસ્તારના વર્ધમાન નગરની કેવડાવાડી વસ્...

Read more
કુટુંબનો સાથ ના મળત તો ‘સંઘ’ ઊભો થઈ શક્યો ના હોત – ડૉ. મોહન ભાગવતજી

કુટુંબનો સાથ ના મળત તો ‘સંઘ’ ઊભો થઈ શક્યો ના હોત – ડૉ. મોહન ભાગવતજી

February 17, 2026 · Education

ગોરખપુર, ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૬. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ગોરખપુર વિભાગે સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે બાબા ગંભીરનાથ ઓડિટોરિયમ ખાતે કુટુમ્બ સ્નેહ મિલન (પારિવારિક બંધન)નું આયોજન કર્યું હતું. ગોરખપુર મેટ્રોપોલિટન, ચૌરી ચૌરા...

Read more
વિવિધ સંગઠનોના સ્થાપક અને સંઘના દ્વિતીય સરસંઘચાલક માધવરાવ ગોલવલકર “ગુરુજી”નો આજે જન્મદિવસ

વિવિધ સંગઠનોના સ્થાપક અને સંઘના દ્વિતીય સરસંઘચાલક માધવરાવ ગોલવલકર “ગુરુજી”નો આજે જન્મદિવસ

February 13, 2026 · Education

વિવિધ સંગઠનોના સ્થાપક અને સંઘના દ્વિતીય સરસંઘચાલક માધવરાવ ગોલવલકર “ગુરુજી”નો આજે જન્મદિવસ માધવરાવ સદાશિવ ગોલવલકરજી, જેમને ગુરુજી તરીકે ઓળખવામાં આવે છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક હતા. ગુરુજી માત્ર એક ...

Read more
સંઘ સમાજ નિર્માણનું કાર્ય કરે છે, સત્તા કે પ્રસિદ્ધિ માટે નહીં: ડૉ. મોહન ભાગવતજી

સંઘ સમાજ નિર્માણનું કાર્ય કરે છે, સત્તા કે પ્રસિદ્ધિ માટે નહીં: ડૉ. મોહન ભાગવતજી

February 9, 2026 · Politics

મન માં 2047માં દેશ વિભાજનનો ભય નહીં, અખંડ ભારતનો સંકલ્પ મજબૂત બનાવો: ડૉ. મોહન ભાગવતજી ... સમાજ સંગઠિત અને ગુણવાન બનશે, ત્યારે જ દેશમાં પરિવર્તન આવશે – ડૉ. મોહન ભાગવતજી ... સરસંઘચાલકજીએ સ્પષ્ટ કર્યું કે ભારતનો સ્વભાવ ...

Read more
સમાજ સંગઠિત અને ગુણવાન બનશે, ત્યારે જ દેશમાં પરિવર્તન આવશે — ડૉ. મોહનજી ભાગવત

સમાજ સંગઠિત અને ગુણવાન બનશે, ત્યારે જ દેશમાં પરિવર્તન આવશે — ડૉ. મોહનજી ભાગવત

February 7, 2026 · Politics

સમાજ સંગઠિત અને ગુણવાન બનશે, ત્યારે જ દેશમાં પરિવર્તન આવશે — ડૉ. મોહનજી ભાગવત સંઘ શતાબ્દી વર્ષના નિમિત્તે મુંબઈમાં આયોજિત વ્યાખ્યાનમાળામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતજએ જણાવ્યું કે સંઘ સમાજરૂપ...

Read more
ISRO વૈજ્ઞાનિક ડો. શશીકાંત શર્માની ઉપસ્થિતિમાં રા.સ્વ.સંઘ પ્રાંત કાર્યાલયમાં પ્રજાસત્તાક દિન ઉજવણી

ISRO વૈજ્ઞાનિક ડો. શશીકાંત શર્માની ઉપસ્થિતિમાં રા.સ્વ.સંઘ પ્રાંત કાર્યાલયમાં પ્રજાસત્તાક દિન ઉજવણી

February 3, 2026 · Politics

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત પ્રાંત કાર્યાલય ડો. હેડગેવાર ભવન, કર્ણાવતી ખાતે 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ડો. મનમોહનજી વૈદ્ય (અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય, રા.સ્વ.સંઘ) ના હસ્તે ધ્વજવંદન કરાયું. આ અવસરે મુખ્ય અતિથિ ...

Read more
મોરબીમાં  ગોકુલનગર વસ્તીમાં મોટેશ્વર મહાદેવ મંદિર ખાતે હિન્દુ સંમેલનનું  યોજાયું

મોરબીમાં ગોકુલનગર વસ્તીમાં મોટેશ્વર મહાદેવ મંદિર ખાતે હિન્દુ સંમેલનનું યોજાયું

February 3, 2026 · Politics

મોરબીમાં ગોકુલનગર વસ્તીમાં મોટેશ્વર મહાદેવ મંદિર ખાતે હિન્દુ સંમેલનનું યોજાયું આ હિન્દુ સંમેલનનો ઉદ્દેશ્ય સમાજમાં સંસ્કાર, સ્વચ્છતા, પર્યાવરણ જાગૃતિ અને સામૂહિક જવાબદારીના મૂલ્યોને મજબૂત કરવાનો હતો. મોરબી: મોરબ...

Read more
આરએસએસ પ્રચારકે સમાજને ઘર સોંપ્યું, જ્યાં ગરીબ બાળકો પરીક્ષાની તૈયારી કરી શકશે.

આરએસએસ પ્રચારકે સમાજને ઘર સોંપ્યું, જ્યાં ગરીબ બાળકો પરીક્ષાની તૈયારી કરી શકશે.

February 3, 2026 · Politics

इदं राष्ट्राय इदं न मम ! આરએસએસ પ્રચારકે સમાજને ઘર સોંપ્યું, જ્યાં ગરીબ બાળકો પરીક્ષાની તૈયારી કરી શકશે. ઇન્દોર: એક વરિષ્ઠ આરએસએસ પ્રચારકે આર્થિક રીતે નબળા બાળકોને કરોડોનું ઘર દાનમાં આપ્યું છે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ...

Read more